SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता .१३३६ तदनुपपत्तेः, तन्नियमवन्निमित्ताभावात् तत्तथाभावाभावे च तदसिद्धिरिति । (१८८) नासिद्धिः असतोऽपि भावाभ्युपगमादिति चेत्, कस्यासत एव भावाभ्युपगमः ? तत्तथाभवने संस्थानादेरिति चेत्, न हि तन्न तद्धर्म इति नासदेव, (१८९) तस्यापि भावे એ જ વ્યારા .. .. जात्योः तथातद्व्यवहारसिद्धेः-अविगानदर्शनेन तत्परिणामजातिव्यवहारसिद्धेः । एवं दर्शनस्याभ्रान्तत्वात् तत्परिणामजातिगोचरस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः तस्यैव तथाभवनमन्तरेण विवक्षितघटानुपपत्तेः । अनुपपत्तिश्च तन्नियमवन्निमित्ताभावात्तत्परिणामजातिनियमवन्निमित्ताभावात् । सर्वोपसंहारार्थमाह-तत्तथाभावाभावे च तदसिद्धिरिति तस्यैव तथाभावाभावे च परिणामासिद्धिरिति, "तद्भावः परिणामः" इति न्यायात् । नासिद्धिः परिणामस्य असतोऽपि भवद्भिरपि भावाभ्युपगमात् । इति चेत्, एतदाशङ्कयाहकस्यासत एव अस्माकं भावाभ्युपगमः ? तत्तथाभवने-अधिकृतमृत्पिण्डस्य विवक्षित અનેકાંતરશ્મિ જ ઘડા વિશે વ્યવહાર થાય છે જ.) વળી, એ દર્શન અબ્રાન્ત છે. અર્થાત્ પાપિંડના પરિણામ/જાતિ પા.ઘટમાં દેખાવા બ્રાન્ત નથી, પણ યથાર્થ છે. એટલે માનવું જ રહ્યું કે પાપિંડ પાઘડારૂપે પરિણમે છે. (અન્યથા=) જો નહીં માનો (પા.પિંડ પાઘડારૂપે પરિણમે છે – એવું નહીં માનો), તો પા.ઘટનું અસ્તિત્વ જ અનુપપન્ન થશે, કારણ કે તેમાં પિંડના પરિણામ/જાતિનું નિયમન કરનાર હવે કોઈ નિમિત્ત ન રહ્યું... (પિંડનું પરિણમન થાય, તો તેમાં તેને અનુરૂપ પરિણામ-જાતિનું નિયમન પણ થાય, પરંતુ હવે તેય સંગત નથી.) અને એટલે તો વિવક્ષિત ઘટ અનુપપન્ન થઈ જાય. ઉપસંહાર : એટલે જો હેતુનું જ કાર્યરૂપે પરિણમન ન માનો (માટીનું ઘટરૂપે પરિણમન ન માનો), તો કાર્યનો પરિણામ જ (ઘટનું થવું જ) અસિદ્ધ થઈ જાય... કારણ કે તદ્વીવ=ઘટનું થવું એ જ પરિણામ છે. (અને માટીના પરિણમન વિના ઘટનું થવું સિદ્ધ નથી..) એટલે કારણનું કાર્યરૂપે પરિણમન ન માનવામાં ‘પરિણામની અસિદ્ધિ જ છે. (૧૮૮) બૌદ્ધઃ અમારા મતે પરિણામ અસિદ્ધ નથી. પરિણામ એટલે થવું. હવે અસત્ પણ વસ્તુ થાય તો છે જ, એવું તમે પણ માનો છો... સ્યાદ્વાદી : અરે ! અમે ક્યાં અસનો ભાવ માનીએ છીએ ? બૌદ્ધ ઊર્ધ્વ વગેરે સંસ્થાનાદિનો... જુઓ; પાડપિંડ જ પાઘડારૂપે પરિણમે છે, એવું તમે અહીં ‘તદ્દનુપપઃ” નો વ્યવહારનુષપ, દર્શનાદિ કે ઉત્પત્તિની અનુપત્તિ થશે' એવો અર્થ વધુ સંગત જણાય છે. * હવે બૌદ્ધ, નિરન્વય-નશ્વરમને પણ પરિણામની સિદ્ધિ કરવા પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ૨. “તસતિ ' ત -પઢિ: ૨. “સત્ તથા ' તિ -પઢિ: રૂ. ‘તસિરિતિ' ત ટુ-પીd: I ૪. તત્ત્વાથfધકામસૂત્ર (૪૦ ૬, સૂ. ૪?) I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy