SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ११६४ ધ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता मेवात्रास्मत्स्वयूथ्यैरिति ॥ (१६) स्मरणाद्यसम्भवस्तु प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति वस्तुनः सुभाव्य एव । न ह्यन्येनान्यस्मिन्ननुभूतेऽन्यस्यान्योपलब्धौ स्मरणप्रत्यभिज्ञानादयो युज्यन्त इति । क्षणिकताधिगतिरिति चेत् वस्तुन इति । एतदाशङ्कयाह-न, आत्माभावे ज्ञानस्य क्षणिकतया निवृत्तेः तस्यापि-अनुमानस्यापि अप्रवृत्तेः । इत्यलं प्रसङ्गेन विजृम्भितमेवात्र-व्यतिकरेऽस्मत्स्वयूथ्यैः-दिवाकरादिभिः सन्मत्यादिषु इति ॥ स्मरणाद्यसम्भवस्तु प्रागुपन्यस्तः प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति वस्तुनः-सचेतनादेः सुभाव्य एव । न यस्मादन्येन-प्रमात्रा अन्यस्मिन्-प्रमेयेऽनुभूते सति अन्यस्य-प्रमातुरन्योपलब्धौ-प्रमेयान्तरोपलब्धौ स्मरणप्रत्यभिज्ञानादयो युज्यन्त इति । एवम्-उक्तनीत्या ऐहिक - અનેકાંતરશ્મિ પોતાના અનુમાનથી, વસ્તુની ક્ષણિકતા પણ જણાઈ જશે. (અહીં ભાવ એ કે, જ્ઞાન પોતે બીજી ક્ષણે નથી રહેતું, તો પોતાની તુલનાએ અનુમાન થશે કે અર્થ પણ બીજી ક્ષણે નહીં જ રહેતો હોય... અને આવા અનુમાનથી તો, અર્થની ક્ષણિકતા સ્પષ્ટપણે જણાઈ આવશે...) સ્યાદ્વાદીઃ અરે ! જ્ઞાન તો ક્ષણિક હોવાથી બીજી ક્ષણે નિવૃત્ત થઈ જાય છે. એટલે બીજી ક્ષણે તો એ જ્ઞાનનું આત્મસ્વરૂપ જ રહ્યું નથી. તો તે (=બીજી) ક્ષણે અર્થનો અભાવ જાણવા, આત્માનુમાન શી રીતે પ્રવર્તે? (આશય એ કે, તે વખતે પોતાનું જ અસ્તિત્વ નથી, તો પછી પોતાની સાથે અર્થની તુલના શી રીતે કરાય ?) અને તો અર્થના અભાવનું જ્ઞાન પણ શી રીતે થાય ? એટલે તમારા મતે ક્ષણિકતાનો અવગમ બિલકુલ સંગત નથી. હવે આ પ્રસંગથી સર્યું...આ વિશે અમારા પૂર્વાચાર્ય - પરમપૂજય સિદ્ધસેનદિવાકરસૂરિજી આદિ મહાપુરુષોએ, સન્મતિ વગેરે ગ્રંથમાં ઘણો બધો વિસ્તાર કર્યો છે જ. (એટલે અમે અહીં વધુ પ્રયાસ કરતા નથી. સાર: તેથી પ્રતિક્ષણ-નશ્વરવાદમાં, અર્થ-જ્ઞાનની ગ્રાહ્ય-ગ્રાહતા બિલકુલ સંગત નથી. * ક્ષણિવાદમાં સ્મરણ-પ્રત્યભિજ્ઞાનાદિની પણ અસંગતિ , (૧૬) જો વસ્તુને પ્રતિક્ષણ નિરન્વયે વિનાશશીલ માનો, તો તો સ્મરણાદિ ન જ ઘટે, એ વાત તો સુગમ્ય જ છે. તે આ પ્રમાણે – જે પ્રમાતાએ જે વસ્તુ જોઈ હોય, તે પ્રમાતાને તે વસ્તુની ઉપલબ્ધિ થયે “આ તો મેં પૂર્વે જોઈ હતી', “આ તે જ વસ્તુ છે, જે મેં પૂર્વે જોઈ હતી...” એમ સ્મરણ-પ્રત્યભિજ્ઞાન આદિ થાય છે. પણ જો દરેક વસ્તુ ક્ષણિક હોય, તો તો એક પ્રમાતા વડે એક અર્થની અનુભૂતિ અને બીજા ૨. શ્રીસિદ્ધિનવિવામિ :. ૨. “ક્ષvi નિરન્વય' ત -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy