SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१० तदन्यसाधारणत्वासिद्धेः नेदं सापवादमिति कथमस्य संसारिष्वपि भावः ? ॥ (२६५) एतेन 'तथाहि न वः संसार्यपि सर्वथा संसार्येव, एकान्तवादापत्तेः,अपि त्वसंसार्यपीति नेदमकृत्स्नं हेयानर्थोत्कर्षः' इति एतदपि प्रत्युक्तम्, अर्थतस्तुल्ययोगक्षेमत्वात्, संसार्यन्तररूपेणासंसारित्वम्, अन्यथा तदभावप्रसङ्ग इत्युक्तप्रायम् ।सङ्क्लेश ..................... વ્યાધ્યાં . इति-एवं कथं नोपादेयफलप्रकर्षः ? एतत्प्रकर्ष एव । कथमित्याह-उक्तवदित्यादि । उक्तवत्यथोक्तं तथा तदन्यसाधारणत्वासिद्धेः, प्रक्रमात् संसारित्वसाधारणत्वासिद्धेः । अत एव नेदंमुक्तत्वं सापवादम् । इति-एवं कथमस्य-मुक्तत्वस्य संसारिष्वपि भावः ? नैवेत्यर्थः ।। ___एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन तथाहि न वः संसार्यपीत्यादि मूलपूर्वपक्षोक्तं यावन्नेदमकृत्स्नं संसारित्वं हेयानर्थोत्कर्ष इत्येतदपि प्रत्युक्तम् । कथमित्याह-अर्थतस्तुल्ययोगक्षेमत्वात् । एतदेवाह संसार्यन्तरेत्यादिना । संसार्यन्तररूपेण विवक्षितसंसारिणः —- અનેકાંતરશ્મિ અને આવું પૂર્ણ મુક્તપણું ઉપાદેયફળના પ્રકર્ષરૂપ પણ કેમ ન બને ? બને જ, કારણ કે ઉપર કહ્યા મુજબ આવું મુક્તપણું સંસારીપણાને સાધારણરૂપ હોય (અર્થાત્ સંસારીઓમાં પણ હોય) એવું સિદ્ધ નથી. (એ કર્મક્ષયજન્ય અસંક્લેશમય મુક્તત્વ તો સંસારીઓમાં શી રીતે હોઈ શકે ?) એટલે જ આ મુક્તત્વ અપવાદસહિતનું નથી, અર્થાતુ અમુક્તત્વસહિતનું નથી, તો આવું (=અમુક્તત્વરહિત કર્મક્ષયજન્ય અસંક્લેશમય) મુક્તત્વ સંસારીઓમાં શી રીતે હોઈ શકે ? ન જ હોય... એટલે એ ઉપાદેય ફળોના પ્રકર્ષરૂપ હોવામાં કોઈ ક્ષતિ નથી. - સંસારિત્વની પૂર્ણરૂપતા અને હેયપ્રકર્ષરૂપતા-સિદ્ધિ - (૨૬૫) ઉપરોક્ત કથનથી, પૂર્વપક્ષમાં (પાના નં. ૫૯ પર) બીજું તમે જે કહ્યું હતું કે - “તમારા અનેકાંતમતે સંસારી પણ સર્વથા સંસારી જ નથી, કારણ કે સર્વથા સંસારી કહો તો એકાંતવાદ આવી જાય ! એટલે તો સંસારી કથંચિત્ અસંસારી-મુક્ત પણ છે એવું માનવું પડશે ! અને તેથી તો સંસારીપણું અપૂર્ણ અને હેય-અનર્થના પ્રકર્ષરૂપ નહીં રહે ! કારણ કે એ તો મુક્તત્વસહિતનું હોવાથી મુક્તત્વની જેમ પૂર્ણ અને ઉપાદેય બની જાય !” – એ બધી વાતો પણ નિરસ્ત થાય છે, કારણ કે આની નિરાકરણપદ્ધતિ પણ અર્થથી પૂર્વની જેમ જ છે. કે આ બધી વાતો પૂર્વપક્ષના વ્યવચ્છેદપરક સમજવી. પૂર્વપક્ષીએ કહ્યું હતું કે, મુક્તત્વ અમુક્તત્વસહિતનું હોવાથી જેમ અમુક્તત્વ ઉપાદેય નથી, તેમ મુક્તત્વ પણ ઉપાદેય નહીં બને... તે બધી વાતોનો ઉપરોક્ત કથનથી નિરાસ થાય છે. ૨. “સંસાર્દુત્તરવેo' રૂતિ -પઢિ: રૂ. “મુ ર્ણ સંસારિ.' ત -પઢિ: ૪. ૨. દ્રષ્ટä ઉતમં પૃષ્ઠમ્ | ५९तमे पृष्ठे। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy