________________
*
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१४२४ कृपाऽप्यतः कारणात् सङ्गता मोहाँसुखसंवेगयुतकृपात्यागत: अन्यहितयुतत्वेन एतेषुધ9તેનડેષ રૂા
" અનેકાંતરશ્મિ ... બતાવાય કે જુઓ – ‘વસ્તુને નિરન્વય નશ્વર માનો, તો તેનો ઉત્તરોત્તર ક્ષણમાં અનુગમ ન થાય અને તો તે ઉત્તરોત્તર ક્ષણનું કારણ ન બને... ફલતઃ કાર્ય-કારણવ્યવહાર જ વિલુપ્ત થઈ જાય, તો અર્થક્રિયાની તો શું વાત કરવી ? અર્થાત્ તે તો સુતરો ન ઘટે... વગેરે
તો તે જડ જીવોને સદ્ધોધ થાય કે ખરેખર એકાંતવાદ તો દોષભરપૂર છે અને એટલે જ એ યથાર્થ નથી... યથાર્થ તો માત્ર અનેકાંતવાદ જ છે.”
બસ, આ રીતે મોટા ભાગે એ જડ જીવોનું સદ્ગોધરૂપ હિત કરવું શક્ય જ છે અને આવી રીતે હિત થતું હોવાથી તેઓ વિશે કૃપા પણ સંગત જ છે.
પ્રશ્ન : પણ એ જડ જીવો પર કૃપા પૂર્વે પણ હતી જ (મિથ્યાદષ્ટિઓ સતત કૃપા વરસાવતા હતા) તો તમે વળી નવી કૃપા શું કરી?
ઉત્તરઃ પૂર્વે તેઓમાં મોહગર્ભિત કે દુઃખગર્ભિત જ્ઞાન હતું, એટલે તેઓમાં થનારી કૃપા પણ તેવા જ્ઞાનથી સંમિશ્ર હતી... પણ એ બંને કૃપાઓ છોડાવીને, અમે સજ્ઞાનસંગત કૃપાનું આધાન કર્યું છે અને આ કૃપાએ તો તેઓ પરંપરાએ પરમપદના ભોક્તા બને. (એટલે જડજીવો પર અમે કરેલ કૃપા યોગ્ય જ છે.)
પ્રશ્ન : તમે મોહગર્ભિત-દુઃખગર્ભિત જ્ઞાન છોડાવીને સદ્ગોધગર્ભિત જ્ઞાનનું અર્પણ કર્યું... પણ આ ત્રણ પ્રકારનું જ્ઞાન શું છે? તેનું સ્વરૂપ શું?
ઉત્તર : તેનું સ્વરૂપ પરમપૂજય હરિભદ્રસૂરિજી મ.સા.એ જ “અષ્ટકપ્રકરણ' નામના ગ્રંથમાં (દસમા અધિકારમાં) બતાવ્યું છે, તેને અનુસારે જ આપણે સમજીએ -
“(૧) આર્તધ્યાન નામનું એક, મોહગર્ભ નામનું બીજું અને સજ્ઞાનસંગત નામનું ત્રીજું – એમ ત્રણ પ્રકારનું વૈરાગ્ય મનાયું છે.
- દુઃખગર્ભિત વૈરાગ્ય : (૨-૩) જે વૈરાગ્ય, પ્રાયઃ ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટના સંયોગરૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય,
- વિવરમ્ ... - 104. મોટાસુબ્રરસંયુતાત્યા તોડતિયુતત્વેનેતિ રૂ૪ ત્રિવિદ્ય: સંવેT:-મોહનર્મ: સુદ્ધાર્મ: सज्ज्ञानगर्भश्चेति । तथा च पठन्ति
“आर्तध्यानाख्यमेकं स्यान्मोहगर्भ तथाऽपरम् । सज्ज्ञानसतं चेति वैराग्यं त्रिविधं मतम् ।।१।। इष्टेतरवियोगादिनिमित्तं प्रायशो हि यत् ।
१. 'सज्ञान०' इति च-पाठः । २. पूर्वमुद्रितेऽत्राष्टके प्रचुरा अशुद्धयः, अत्र अष्टकप्रकरण-N-आदिप्रतानुसारेण શુદ્ધ: નૃતા ૩. અનુપ | ૪. ‘સંવેશ વૈરાષે રૂછતર૦' રૂતિ -પ: /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org