SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३४४ (૨૨૭)“વિનાશ નાચવ શ માવત્ સ્વભાવ દિનાશક, સાવ ક્ષस्थायी जात इति तमस्य मन्दाः स्वभावमूर्ध्वं व्यवस्यन्ति, न प्राग् दर्शनेऽपि, पाटवाभावादिति तद्वशेन पश्चाद् व्यवस्थाप्यते विकारदर्शनेनेव विषमज्ञैः" इति वचनात् । વ્યાહ્યા . तदतदात्मको नाशः विजातीयपूर्वाभावात्मकः । अन्यथैकान्ततुच्छतया स्वभावासिद्धिः पूर्वाभावस्येत्यभिप्रायः । पर आह-क एवं दोषः तदतदात्मकत्वे ? एतदाशङ्कयाह-गुणः असद्दर्शनत्यागान्न तु दोषः । पर आह-कथं तत्त्यागः-असद्दर्शनत्यागः ? एतदाशङ्कयाह-"न विनाशो नामान्य एव कश्चिद् भावात् इति वचनादिति योगः । स्वभाव एव हि नाशः, पदार्थ एवेत्यर्थः । स एव क्षणस्थायी जातः पदार्थ इति तमस्य मन्दा:-जडाः स्वभावं-क्षणस्थायित्वलक्षणं स्वभावमूर्ध्वं व्यवस्यन्ति क्षणात्, न प्राक्-क्षणकाल एव दर्शनेऽपि सति । कुत इत्याह અનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદીઃ ફલિત એ જ કર્યું કે, ઘટનો નાશ (તતદ્વાભ=) કપાલ અને પૂર્વાભાવરૂપ છે અને એ પૂર્વાભાવ પણ એકાંતે તુચ્છ નથી, નહીંતર તો તેનો પૂર્વોક્ત સ્વભાવ નહીં મનાય... (સાર એ કે, નાશ તે કપાલ અને અતુચ્છ પૂર્વાભાવરૂપ છે.) બૌદ્ધ તો તેમાં દોષ શું? (અર્થાતુ નાશને કપાલરૂપ અને અતુચ્છ પૂર્વાભાવરૂપ માનીએ, તેમાં દોષ શું?) સ્યાદ્વાદીઃ અરે! દોષ તો નથી જ, ઉપરથી અસદર્શનનો (ક્ષણિકવાદસાધક બૌદ્ધદર્શનનો) ત્યાગ થવાથી ગુણ છે. બૌદ્ધ તેવું કહેવાથી અસદર્શનનો ત્યાગ શી રીતે? સ્યાદ્વાદીઃ તમારા જ એક વચન પરથી એ અસદુદર્શનનો ત્યાગ થઈ જાય છે. (૧૯૭) જુઓ એ તમારું વચન : “વિનાશ એ વસ્તુથી કોઈ જુદું તત્ત્વ નથી, પણ વસ્તુસ્વભાવરૂપ જ એ નાશ છે (અર્થાત્ ઉત્તરક્ષણ એ જ પૂર્વેક્ષણના નાશરૂપ છે.)” હવે એ પદાર્થ જ ક્ષણસ્થાયી (એક ક્ષણ રહેવાના) સ્વભાવે ઉત્પન્ન થયો છે. પણ જડબુદ્ધિવાળા પુરુષોને એ ક્ષણસ્થાયીરૂપ સ્વભાવનો નિશ્ચય એ ક્ષણના નાશ વખતે થાય છે, પૂર્વે એ ક્ષણનું દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય થતો નથી. તેનું કારણ એ કે, તેઓમાં પટુતા નથી હોતી. એટલે જ તેઓ એ ક્ષણસ્થાયી સ્વભાવની પાછળથી * નાશને આવા સ્વરૂપે કહેવાથી, હકીકતમાં “અન્વય' માનવાની આપત્તિ આવે અને તો તમારા ક્ષણિક દર્શનનો ત્યાગ થાય અને એટલે તો યથાર્થ દર્શનની પ્રાપ્તિરૂપ ગુણ જ થાય. ૨. “વાવન્તિ ' તિ -પ: 1 ૨. ‘વં(?) ઢોષ:' રૂતિ ટુ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy