SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ થવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५८ कथञ्चित् सात्मकादावेव तस्मिन् भावकविषयभावेनानुपचरितरूपा सम्भवति भावना, नान्यथेति कथं यथोक्तभावनाऽभावः? कथं वा पररूपेण अनात्मके तत्तत्संयोगापेक्षयाऽनित्ये तदशुचिपरिणामभावादशुचौ तथासन्तापकरत्वेन दुःखे सत्यस्या मिथ्यारूपत्वम् ? વ્યથા ञ्चित्-केनचित् प्रकारेण प्रतिपक्षनयानुसारिणा सात्मकादावेव तस्मिन्-वस्तुनि भावकविषयभावेन सता तात्त्विकेन अनुपचरितरूपा-मुख्या सम्भवति भावना, नान्यथा । इति-एवं कथं यथोक्तभावनाभावः? नैवेत्यर्थः । कथं वा पररूपेणानात्मके-वस्तुनि तत्तत्संयोगापेक्षया बाह्यान्तरभावावधिकृत्य अनित्ये तदशुचिपरिणामभावान्नरकादिगतिमधिकृत्य अशुचौ तथा-संयोगवियोगाभ्यां सन्तापकरत्वेन हेतुना दुःखे सति वस्तुनि अस्याः-भावनाया मिथ्यारूपत्वम् ? कथं वा तस्याः-भावनायाः तत्प्रकर्षरूपवैराग्याभाव इति योगः । कथं च - અનેકાંતરશ્મિ ... (૧) ભાવનાસંગતિ (૨૧૨) અનાત્મક વસ્તુ પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ જે નયની અપેક્ષાએ અનાત્મક છે, તેના પ્રતિપક્ષી નયની અપેક્ષાએ) સાત્મક છે. આવી સાત્મક (=સસ્વરૂપી) વસ્તુમાં જ, જેના વિશે ભાવના ભાવવાની છે, એ વિષયનું તાત્વિક અસ્તિત્વ છે અને તો તે વિશે અનુપચરિતરૂપે (મુખ્યરૂપે વાસ્તવિકરૂપે) ભાવના સંભવી શકે... અન્યથા નહીં. (નિરાત્મક વસ્તુનું તો અસ્તિત્વ જ ન હોવાથી તે વિશે ભાવના જ ન થાય.) આવું હોય, તો સાત્મક વસ્તુમાં પણ યથોક્ત (નૈરાભ્ય) ભાવના કેમ ન થાય? થાય જ. (૨) ભાવનાની યથાર્થતાં (ક) દરેક વસ્તુઓ પરરૂપે અનાત્મક છે. દા.ત. ઘટ પટરૂપે અનાત્મક=નિઃસ્વરૂપ છે. વળી, (ખ) વસ્તુઓ બાહ્ય-આત્યંતર સંયોગની અપેક્ષાએ અનિત્ય છે (તે તે સંયોગો કાયમ ટકતા નથી એ અપેક્ષાએ) વળી (ગ) નરકાદિ ગતિને લઈને વસ્તુ અશુચિપરિણામવાળી છે. (નરકાદિમાં માંસ-લોહી વગેરેની દુર્ગધથી વ્યાપ્ત વૈતરણી નદી વગેરે અશુચિવાળી વસ્તુઓ છે), અને (ઘ) દરેક પદાર્થો સંયોગ-વિયોગ કરવા દ્વારા (=અનિષ્ટ પદાર્થો સંયોગ દ્વારા અને ઇષ્ટ પદાર્થો વિયોગ દ્વારા) સંતાપને કરનાર હોવાથી દુઃખરૂપ છે. આમ, વસ્તુ જ્યારે કથંચિત્ નિરાત્મકાદિરૂપ પણ હોય, તો તે વિશે થનારી નૈરાભ્યાદિ ભાવનાઓ મિથ્યા શી રીતે ? (અર્થાત્ યથાર્થ જ છે. કેમકે તે ભાવનાઓની વિષયભૂત વસ્તુ નિરાત્મકાદિરૂપ છે જ.) હવે પ્રશ્ન થાય કે, વસ્તુ સાત્મકાદિરૂપ હોય, તો તેમાં નૈરાભ્ય વગેરે ભાવનાઓ મિથ્યા ન કહેવાય ? તો એનું સમાધાન એ કે, વસ્તુ કથંચિત્ નિરાત્મકાદિરૂપ પણ છે જ અને તો નૈરાશ્યાદિ ભાવનાઓ પણ યથાર્થપણે થઈ શકે. ૨. “ભવાધિકૃત્યનિ નિત્યનિત્યે' ત -પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy