SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३५२ स्वसंविन्नेष्यते, तत्तथाभावापत्तेरिति न विपश्चितस्तथा विरोधिधर्माभिधानं वैपश्चित्याविरोधि, तत्तथाऽभावे सकलव्यवहाराभावप्रसङ्गात्, अप्रमेयत्वेन स्वलक्षणेषु प्रमाणाप्रवृत्तेः, भ्रान्तौ च स्वसंविदभावप्रसङ्गादिति ॥ વ્યાડ્યા છે . न च परैरपि-बौद्धैः स्वलक्षणेषु-स्वाभ्युपगतेषु वस्तुषु साधारणा प्रमेयता तथा भ्रान्तौ वाऽभ्रान्ता स्वसंविन्नेष्यते, किन्त्विष्यत एव, तत्तथाभावापत्तेः तेषां-स्वलक्षणादीनां तथाभावापत्तेः-प्रमेयादिभावापत्तेः । इति-एवं न विपश्चितः-पण्डितस्य ते तथा-तेन प्रकारेण विरोधिधर्माभिधानं वैपश्चित्याविरोधि-पाण्डित्याविरोधि, किन्तु विरोध्येव, तत्तथाऽभावे तेषां-स्वलक्षणादीनां तथाऽभावे-साधारणप्रमेयतादिरूपेणाभावे । किमित्याह-संकलव्यवहाराभावप्रसङ्गात् । एनमेव दर्शयति अप्रमेयत्वेनेत्यादिना । साधारणप्रमेयताऽभावेऽप्रमेयत्वेन हेतुना स्वलक्षणेषु-परपरिकल्पितेषु प्रमाणाप्रवृत्तेः कारणात् तथा भ्रान्तौ च विकल्पात्मिकायां स्वसंविदोऽभावप्रसङ्गात् सकलसंव्यवहाराभाव इति भावनीयम् ॥ જ અનેકાંતરશ્મિ . તેનું કારણ એ કે, સ્વલક્ષણમાં પ્રમેયતા માનો, તો એ સ્વલક્ષણ પણ પ્રમેયરૂપ (સાધારણરૂપ) બને જ – એ જ રીતે ભ્રાન્તજ્ઞાનમાં અભ્રાન્તતા આવવાથી એ પણ અબ્રાન્ત બને જ.) (૨૦૬) અને તે બૌદ્ધો ! તમે આ રીતે એક જ વસ્તુમાં (સ્વલક્ષણ-સામાન્યકારતા, ભ્રાન્તઅબ્રાન્તતા એવા) વિરોધી ધર્મો કહો, તો તે તમારી વિદ્વત્તાને અવિરોધી નહીં રહે, પણ વિરોધી જ બનશે. (ભાવ એ કે, તમે તો અમને કહેતા હતા કે એક જ વસ્તુમાં વિરોધી ધર્મો ન રહે... અને હવે તો તમે જ વિરોધી ધર્મો કહી બેઠા, એ શું તમારી વિદ્વત્તા છે?). બૌદ્ધઃ અમે વિરોધી ધર્મોનું વારણ કરતા, સ્વલક્ષણમાં સાધારણ એવી પ્રમેયતા નહીં માનીએ. સ્યાદ્વાદીઃ તો તો (પ્રમેયતા વિના તો) એ સ્વલક્ષણાદિ પ્રમેયરૂપ ન બનાવાથી સર્વ વ્યવહારનો વિલોપ થશે ! જુઓ; સાધારણ પ્રમેયતા ન હોવાથી સ્વલક્ષણો પ્રમેયરૂપ નહીં બને અને તો તે વિશે પ્રમાણની પણ પ્રવૃત્તિ નહીં થાય... અને પ્રમાણ વિના તો એ વસ્તુના વ્યવહારો અસંગત ઠરે. વળી, વિરોધી ધર્મોનું વારણ કરવા, જો બ્રાન્ત એવા વિકલ્પમાં સ્વસંવિદને અભ્રાન્ત નહીં માનો, તો સ્વસંવિનો જ અભાવ થઈ જશે ! સ્વસંવિદ્ બ્રાન્ત હોય તો સ્વનું સંવેદન જ નહીં થાય અને તો જ્ઞાનનું જ્ઞાન જ ન થવાથી તજ્જન્ય પ્રવૃત્તિ નહીં થાય અને તો ભ્રાન્તજ્ઞાન થકી વ્યવહાર જ નહીં થાય. (ભાવ એ કે, પટ હોવા છતાં ઘટજ્ઞાન થવું એ જ્ઞાન ભ્રમરૂપ છે. પોતાને ઘટજ્ઞાન થયું હોવા ૨. ‘પ્રાન્તા સંવિ' રૂતિ -પઢિ: ૨. ‘qfઇતિસ્થ તથા' ત ટુ-પાઠ: રૂ. ‘સત્તનો વ્યવ' રૂતિ - પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy