________________
११५३
अनेकान्तजयपताका
(પ8:
ग्राह्यार्थाभाव एव ग्राहकसंवेदनप्रसूतेः तदभावभावित्वात् कुतस्तस्य तद्ग्राहकत्वमितरस्य च तद्ग्राह्यत्वमित्यादाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्यता
- ચહ્યા .... सति ग्राह्यार्थाभाव एव वस्तुस्थित्या ग्राहकसंवेदनप्रसूतेः । किमित्यत आह-तदभावभावित्वात्-ग्राह्यार्थाभावभावित्वात् संवेदनस्य । कुतस्तस्य-संवेदनस्य तद्ग्राहकत्वंग्राह्यत्वेनाभिमतार्थग्राहकत्वम् । इतरस्य च-अर्थस्य तद्ग्राह्यत्वं-तदुत्तरकालभाविसंवेदनग्राह्यत्वमित्यादाय युक्तिप्रदीपं सूक्ष्माभोगहस्तेन तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं निभाल्य
~ અનેકાંતરશ્મિ સમર્થ એવું અર્થનું હેતુપણું; તે જ ગ્રાહ્યતા છે - એવું જાણે છે...” (પ્રમાણવાર્તિક ર/૨૪૭)
અહીં પણ અર્થને હેતુ તરીકે અને જેમાં આકારનું અર્પણ કરવાનું છે એવાં જ્ઞાનને ફળ તરીકે જણાવેલ છે. એટલે આમ ગ્રાહ્ય-ગ્રાહકને તમે હેતુ-ફળ તરીકે માનેલ છે. (અને હેતુ-ફળ તો તમે પૂર્વાપરભાવે માનો છો, તુલ્યકાળે નહીં.)
(પર્વ ૨ સતિ=) હવે જો બંને તુલ્યકાળ ન હોય, તો તો એનો મતલબ એ થયો કે, પહેલી ક્ષણે ગ્રાહ્ય-અર્થ અને પછી તેનો અભાવ થયે જ બીજી ક્ષણે ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે. (આમ, ગ્રાહ્યઅર્થના અભાવમાં જ ગ્રાહકજ્ઞાન ઉત્પન્ન થાય છે.) તેનું કારણ એ જ કે, ગ્રાહ્ય-અર્થના અભાવે જ તે સંવેદન ઉત્પન્ન થાય છે.
હવે ગ્રાહકજ્ઞાન વખતે જો ગ્રાહ્ય-અર્થ જ ન હોય, તો તે જ્ઞાન, શી રીતે ગ્રાહ્ય તરીકે અભિમત અર્થનો ગ્રાહક કહેવાય?
અને ગ્રાહ્ય-અર્થ વખતે જો ગ્રાહકજ્ઞાન જ હજી ન થયું હોય, તો તે અર્થ, પોતાના ઉત્તરકાળભાવી જ્ઞાનથી ગ્રાહ્ય શી રીતે બને? (જ્ઞાન વખતે તો તેનું અસ્તિત્વ જ ન હોવાથી જ્ઞાનથી તે ગ્રાહ્ય ન જ
બને.)
એટલે હે બૌદ્ધો ! સૂક્ષ્મક્ષિકારૂપ હાથ થકી એક યુક્તિદીવો લઈને, પોતાના દર્શનના અભિનિવેશરૂપ અંધકારને દૂર કરીને, અમે કહેલું બધું ધ્યાનથી જુઓ.
(ભાવ એ કે, જેમ દીવાથી અંધારું દૂર કરીને વાસ્તવિક વસ્તુ દેખાય છે, તેમ તમે યુક્તિને આગળ કરીને પોતાના દર્શનના અભિનિવેશનું અંધારું દૂર કરો અને પછી વસ્તુસ્થિતિ વિચારતા શીખો, તો જ તમને સત્ય હકીકત સમજાશે.)
*भिन्नकालं कथं ग्राह्यमिति चेद् ग्राह्यतां विदुः । हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम् ॥२४७॥
वृत्ति. - ननु प्राग्भावभावित्वात् भिन्नकालं वस्तु कथं ग्राह्यमिति चेत् हेतुत्वमेव ज्ञाने आकारस्य स्वानुरुपस्यार्पणक्षम પ્રઢતાં યુજીજ્ઞા વિદુ:...(પ્રમાવિ. વૃ.)
૨. ‘સૂક્ષ્મામોને હર્તન' તિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org