SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११५४ मेतदिति । (६) आकारार्पणक्षमत्वमपि तस्यानिश्चितमेव, न यतोऽनन्तरातीतविषयाकारमेतत् संवेदनमिति विनिश्चेतुं शक्यते, तस्याग्रहणात् तदानीमसत्त्वादिति तदाकारमेतदतदाकारं न भवतीत्यवगमानुपपत्तिः । (७) संवेद्यमानादेव संवेदनाकारात् तदाकारत्वावगम इति ચાડ્યા ... तामेतत्-अनन्तरोक्तमिति ॥ उपचयमाह-आकारार्पणक्षमत्वमपि तस्य-अर्थस्य अनिश्चितमेव । कथमित्याह-न यतोऽनन्तरातीतविषयाकारमेतत् संवेदनमिति-एवं विनिश्चेतुं शक्यते । कुत इत्याह-तस्यअनन्तरातीतविषयस्य अग्रहणात् । अग्रहणं च तदानीं-संवेदनकाले असत्त्वाद् विषयस्य इतिएवं तदाकारम्-अनन्तरातीतविषयाकारम् एतत्-संवेदनमतदाकारम्-अन्याकारं न भवतीत्यवगमानुपपत्तिः । संवेद्यमानादेव संवेदनाकारात् तद्गतादेव तदाकारत्वावगमः-अनन्तरा - અનેકાંતરશ્મિ તેથી ફલિત એ થયું કે, વસ્તુને સર્વથા ક્ષણિક માનવામાં, ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ અસંગત થાય છે. * અર્થની આકાર-અર્પણક્ષમતા પણ અનિશ્ચિત (૬) અર્થ તે જ્ઞાનમાં પોતાના આકારનું અર્પણ કરવા સમર્થ છે, એ વાતનો પણ નિશ્ચય થઈ શકતો નથી. કારણ કે “સંવેદન, અનંતર-અતીત (=પૂર્વેક્ષણમાં જ ઉત્પન્ન થયેલા) અર્થના આકારવાળું છે' એવો નિશ્ચય થતો નથી. (આશય એ કે, જ્ઞાનમાં જે આકાર આવ્યો, તે પૂર્વેક્ષણીય અર્થનો જ છે, એવો નિશ્ચય થઈ શકતો નથી.) પ્રશ્ન: પણ તેનું કારણ ? ઉત્તર : કારણ એ જ કે, સંવેદન વખતે તો તે વિષય રહ્યો જ નથી અને એટલે તે વિષયનું ગ્રહણ જ થતું નથી. હવે જો તે વિષયનું ગ્રહણ ન થાય, તો તે સંવેદન “અનંતર-અતીત વિષયના આકારવાળું જ છે, બીજા કોઈ આકારવાળું નહીં' એવો બોધ શી રીતે થાય? (ભાવ એ કે, તે વિષય અને તેના આકારનું ગ્રહણ કર્યું હોય, તો જાણી શકાય કે – આ સંવેદન તેના આકારવાળું છે. પણ તે વિષયનું જ ગ્રહણ નથી, તો તે જ્ઞાન તેના આકારવાળું છે – એવું શી રીતે જણાય?) (૭) હવે બૌદ્ધ, અનંતર-અતીત વિષયના આકારનો અવગમ સંગત કરવા, પોતાનું મંતવ્ય રજૂ કરે છે – બૌદ્ધ સંવેદનમાં જે આકાર છે, તે તો સંવેદનસિદ્ધ છે, સ્પષ્ટપણે અનુભવાય છે. બસ, તો આવો આકાર જ અનંતર-અતીત વિષયનો છે. એટલે સંવેદનસિદ્ધ એવા સંવેદનગત આકારના આધારે, અનંતર-અતીત વિષયના આકારનો અવગમ કેમ ન થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy