SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ १३९३ अनेकान्तजयपताका (59: निरुपमं कर्मामयभैषजं विख्यातं विपश्चितां फलं सच्चेष्टितस्य प्रकर्ष उपादेयानां निराबाधं प्रकृत्या एकान्तेनापरोपतापि प्रशमसुखसङ्गतं समुल्लसद्यथावस्थितज्योतिरित्यस्मात् तत्प्रकर्षमासादयतोऽक्षेपेण केवलं प्रकृष्टाच्च मोक्ष इति ॥ कर्मामयभैषजम् । एतच्च विख्यातं विपश्चितां-पण्डितानां निरुपम-कर्मामयभैषजत्वेन फलं सच्चेष्टितस्यानेकभवाभ्यासजं प्रकर्ष उपादेयानां वास्तवं न्यायमधिकृत्य निराबाधं प्रकृत्या सर्वोत्सुक्याभावेन एकान्तेनापरोपतापि सर्वाश्रवनिरोधात् प्रशमसुखसङ्गतं रागादिप्रहाणेन समुल्लसतः यथावस्थितज्योतिः प्रतिसमयं मोहनिवृत्तेः । इति-एवमस्मात्-ध्यानात् तत्प्रकर्षध्यानप्रकर्षमासादयतः सतः अक्षेपेण केवलं प्रकृष्टाच्च अस्मादेव शैलेश्यवस्थासङ्गात् मोक्ष ત્તિ ... અનેકાંતરશ્મિ છે કારણ છે. (૨૪૭) આવા પ્રકારનું સિદ્ધિના પ્રધાનકારણરૂપ ધ્યાન જ યોગીઓને કલ્યાણકારી છે. આ ધ્યાન (ક) કર્મરૂપી રોગ માટે અનુપમ શ્રેષ્ઠ ઔષધકલ્પ છે, (ખ) કર્મરોગના શ્રેષ્ઠ-ઔષધ તરીકે પંડિત પુરુષોને પ્રસિદ્ધ છે, (ગ) અનેક ભવોના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સુંદર કૃત્યના ફળરૂપ છે, (ઘ) હકીકતમાં જોવા જઈએ તો તે ઉપાદેય પદાર્થોના પ્રકર્ષરૂપ છે, એટલે ખરેખર તો આ ધ્યાન જ ઉપાદેયરૂપ છે, (ચ) કોઈપણ ઉત્સુકતાઓ ન રહી હોવાથી, તે સ્વભાવથી જ નિરાબાધ (માનસિક પીડાઓથી રહિત) છે, (છ) બધા આશ્રવ દ્વારોનો નિરોધ થવાથી, તે બીજા કોઈને પણ ઉપતાપ ( પીડા) કરનાર નેંથી, (જ) દુઃખના કારણભૂત રાગ વગેરેનો હ્રાસ થવાથી, તે પ્રશમરૂપી સુખથી સંયુક્ત છે, અને (ઝ) આંતરિક ઉલ્લાસના કારણે પ્રતિપળ મોહનું નિવર્તન થવાથી, તે આત્મામાં રહેલી શુદ્ધજ્ઞાનની જયોતિરૂપ છે... આવા શુદ્ધ ધ્યાનથી ધ્યાનના પ્રકર્ષને પામનાર જીવ તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને શૈલેષી-અવસ્થાયુક્ત એ પ્રકૃષ્ટ ધ્યાનની સાથે જોડાણ થયે તરત જ તેનો મોક્ષ થાય છે. (આમ આહતમતે, કુશળપરિણામરૂપ ધ્યાનાદિ તપથી મોક્ષ થાય છે જ, તેમાં કોઈ અસંગતિ નથી. એટલે પૂર્વપક્ષીએ કાયસંતાપને લઈને આપેલા દોષો પ્રલાપમાત્રરૂપ જણાઈ આવે છે.) હવે ગ્રંથકારશ્રી, તપ વિશે પૂર્વપક્ષીએ આપેલા બીજા દોષોનું નિરાકરણ કરવા કહે છે - મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બીજાને ઉપતાપ કરનારા છે, પણ આ બધા આશ્રવોનો ધ્યાનમાં નિરોધ થઈ ગયો છે, એટલે એ ધ્યાન પર-ઉપતાપી નથી. ૨. ‘ મયમેન' ત -પાઠ: I ૨. “ભાવે ન ૦' તિ -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy