SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ १३६५ अनेकान्तजयपताका (પ8: -૭) भावत्वेनानित्यत्वासिद्धिः । (२२१) अतो वस्त्वेव तत्स्वभावत्वात् तथा तथा भवत् पूर्वपूर्वपर्यायनिवृत्तिस्वभावं कथञ्चिदनित्यं तथाप्रतीतेरिति । (२२२) एवं यदि सर्वथाऽशुचि दुःखं च कथं वस्त्वक्षये तत्क्षयः? ।केन चायमिष्ट इति चेत्, कथं तद्विक વ્યથા ......... सिद्धिरिति स्थितम् । अतो वस्त्वेव तत्स्वभावत्वात् कारणात् तथा तथा-तेन तेन पर्यायरूपेण भवत् पूर्वपूर्वपर्यायनिवृत्तिस्वभावं सत् कथञ्चिदनित्यं-तदन्यथाभवनेन तथाप्रतीतेरिति । एवमित्यादि । एवं यदि सर्वथा अशुचि दुःखं च वस्त्वेवं कथं वस्त्वक्षये सति तत्क्षयः-अशुचिदुःखक्षयः ? केन चायं-वस्त्वक्षये तत्क्षय इष्टः ? इति चेत्, एतदा-शङ्याह છે અનેકાંતરશ્મિ (ભાવ એ કે, ઘટનું અભવન કાદાચિત્ક છે, એટલે તેનો નાશ થાય જ. પણ ઘટનું ભવન થાય, તો જ એ અભવનનો નાશ થાય. એટલે અભવનનો નાશ માનવા ફરી ઘટનું ભવન માનવું પડે અને તો ઘડો ફૂટ્યા બાદ ઠીકરા થયાની બીજી ક્ષણે ફરી ઘડો ઉત્પન્ન થાય એવું માનવું પડે !) એટલે અહીં તો અધિક દોષ આવી પડે છે, અને તમારી આ વાતનું નિરાકરણ પૂર્વે (બીજા અધિકારમાં) અમે વિસ્તારથી કર્યું છે. નિષ્કર્ષ તેથી વસ્તુને જો સર્વથા અનાત્મક (=અસ્વરૂપી) માનો, તો તે વસ્તુ સ્વભાવરહિતનિઃસ્વભાવ થવાથી, તેમાં “અનિત્યત્વ સ્વભાવ પણ નહીં ઘટે અને તો (બૌદ્ધના મુખ્ય સિદ્ધાંતરૂપ) વસ્તુની અનિત્યતા સિદ્ધ થાય નહીં. - કથંચિઃ અનિત્યતા (૨૨૧) એટલે વસ્તુનો જ તેવો સ્વભાવ હોવાથી, તે વસ્તુ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થઈને પૂર્વ-પૂર્વ પર્યાયથી નિવૃત્ત થવાના સ્વભાવવાળી છે. આવી વસ્તુનું અપર-અપર પર્યાયરૂપે અન્યથાભવન ( જુદા-જુદારૂપે પરિણમન) થતું હોવાથી, એ વસ્તુ કથંચિત્ અનિત્ય છે અને તેનું કારણ એ કે, એ વસ્તુની એ રૂપે જ પ્રતીતિ થાય છે. . (આ પ્રમાણે એકાંત અનાત્મકતા અને અનિત્યતાનું નિરાકરણ કરીને, હવે ગ્રંથકારશ્રી એકાંત અશુચિ-દુઃખરૂપતાનું નિરાકરણ કરવા યુક્તિ રજૂ કરે છે –) - એકાંત અશુચિ-દુ:ખરૂપતા માનવામાં દોષો (૨૨૨) જો વસ્તુ સર્વથા અશુચિ અને દુઃખરૂપ જ હોય, તો તો વસ્તુનો ક્ષય ન થાય ત્યાં સુધી અશુચિ-દુઃખનો ક્ષય પણ કેવી રીતે ? બૌદ્ધઃ વસ્તુના ક્ષય વિના અશુચિ-દુઃખનો ક્ષય કોને ઇષ્ટ છે? કોઈને નહીં. (એટલે ભાવ એ કે, વસ્તુ હોય ત્યાં સુધી અશુચિ-દુઃખ હોવાના જ.). ૨. દ્રષ્ટવ્યું ૨૩૬૦તમં પૃષ્ઠમ્ | ૨. ‘વસ્તુ' રૂતિ ૫-પઢિ: ! રૂ. ‘વાષ્ટિ ' રૂતિ -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy