SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३२० भावस्य, तत्प्रकृत्यन्यथाऽकरणात् अभ्युपगमविरोधाच्च ।(१७३) अनुत्पन्नस्यासत्त्वात् उत्पन्नस्य च सत्स्वभावत्वाद् व्यर्थो विकल्पयुगलकोपन्यासपरिश्रम इति चेत्, न, नष्टेतरविकल्पापेक्षयाऽस्य नाशेऽपि तुल्यत्वात् । (१७४) एवमुत्पद्यमानव्यतिरिक्तोत्पाद જ વ્યારા . स्योत्पादकाः । कुत इत्याह-तत्प्रकृत्यन्यथाऽकरणात्-असत्स्वभावप्रकृत्यन्यथाऽकरणात् अभ्युपगमविरोधाच्च । न ह्यसत्स्वभावजन्योत्पादकत्वमिष्यते परैः उत्पादहेतूनामिति । अनुत्पन्नस्य उत्पाद्यस्य असत्त्वात् उत्पन्नस्य च सत्स्वभावत्वात् कारणात् व्यर्थः-निरर्थको विकल्पयुगलकोपन्यासपरिश्रमः, इति चेत्, एतदाशङ्कयाह-न-नैतदेवम्, नष्टेतरविकल्पापेक्षया अस्य-अनन्तराभिहितस्य नाशेऽपि तुल्यत्वात् । तुल्यत्वं चानष्टस्य सत्त्वान्नष्टस्य चांऽसत्त्वेन व्यर्थो विकल्पोपन्यासपरिश्रम इत्यपि वक्तुं शक्यत्वात् । एवमित्यादि । एवमुत्पद्य · અનેકાંતરશ્મિ .... સસ્વભાવીને ફરી ઉત્પન્ન કરવાનો પ્રસંગ આવે અને એ રીતે ફરી-ફરી ઉત્પન્ન થવાથી તો અનવસ્થા થાય. એટલે પહેલો વિકલ્પ તો ઉચિત નથી. (૨) ઉત્પાદહતુઓ અ સ્વભાવી જન્યને તો ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તેની અસતુસ્વભાવરૂપ પ્રકૃતિ, અન્યથા (=સસ્વભાવરૂપ) કરી શકાય નહીં. (ઉત્પાદહતુઓ તેનું જતન કરે, તો તેઓ સસ્વભાવી થાય, જે શક્ય નથી.) વળી, તેવું માનવામાં અભ્યાગમનો પણ વિરોધ છે, કારણ કે ઉત્પાદહતુઓ ખપુષ્પ જેવા અસસ્વભાવી જન્યના જનક હોય, એવું બૌદ્ધો પણ માનતા નથી. (૧૭૩) બૌદ્ધઃ આ બે વિકલ્પો મૂકીને તમે નિરર્થક પરિશ્રમ વેઠ્યો છે, કારણ કે ઉત્પન્ન કરવા યોગ્ય ઘટ વગેરે, ઉત્પન્ન થયા પહેલા તો અસત્ જ છે (એટલે તેમને સસ્વભાવી ન માની શકાય, કે જેથી વિફલતા કે અનવસ્થાનો પ્રસંગ આવે) અને એ ઘટાદિ ઉત્પન્ન થયા પછી તો સસ્વભાવી જ છે. (એટલે તેમને અસ્વભાવી પણ ન મનાય, કે જેથી પ્રકૃતિ-અન્યથાકરણ કે ખપુષ્પ જેવા અસતની ઉત્પત્તિ માનવી પડે.) એટલે કોઈ દોષ ન હોવાથી હકીકતમાં ઉત્પાદ-હેતુઓની નિબંધ સંગતિ છે. સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો નાશહતુઓની પણ નિબંધ સંગતિ છે, કારણ કે ઉપરોક્ત કથન તો નાશ વિશે પણ તુલ્ય જ છે. જુઓ - નષ્ટ કરવા યોગ્ય ઘટ વગેરે પદાર્થો, નષ્ટ થયા પહેલા તો સત્ જ છે (નાશસ્વભાવરૂપ પ્રતિનિયત સ્વભાવી જ છે. એટલે તેને અનશનસ્વભાવી માની. નાશહત પ્રકૃતિ-અન્યથાકરણ થાય એવું નથી.) અને એ ઘટાદિ નષ્ટ થયા પછી અસત્ છે (એટલે તેમનો નશનશીલ સ્વભાવ નથી અને તો એ સ્વભાવના આધારે સ્વતઃ જ તેમનો નાશ માનવો ઉચિત નથી.) એટલે તમે કહેલ વાત અયુક્ત છે (તેને અનુસાર તો નાશહેતુઓ પણ સંગત થઈ જાય છે, જે તમને માન્ય નથી.) હવે ત્રીજો-ચોથો વિકલ્પ વિચારીએ ૨. પૂર્વમુકિતે “વા સત્ત્વન' રૂતિ પઠ:, ૩ત્ર H-D-પ્રતપટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy