SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १३२१ अनेकान्तजयपताका (પ8: जनकत्वे न तदुत्पादः, तस्येति सङ्गायोगात्, तदव्यतिरिक्तोत्पादजनकत्वे तूत्पद्यमानजनकत्वतस्तदनुत्पादः उत्पन्नाव्यतिरिक्तोत्पादायोगात्, (१७५) सत्स्वभावादिजन्योपाજ વ્યારહ્યા છે मानव्यतिरिक्तोत्पादजनकत्वेऽभ्युपगम्यमाने उत्पादहेतूनां किमित्याह-न तदुत्पादः-न तस्य विवक्षितस्योत्पादः । कुत इत्याह-तस्येति-विवक्षितस्योत्पाद्यस्य सङ्गायोगात्-सम्बन्धाभावाद् व्यतिरिक्तोत्पादस्य, तदव्यतिरिक्तोत्पादजनकत्वे तु-विवक्षितकार्याव्यतिरिक्तोत्पादजनकत्वे पुनः उत्पद्यमानजनकत्वतः कारणात् तदनुत्पादः-उत्पद्यमानानुत्पादः उत्पद्यमानतापत्तिरेवेत्यर्थः । ” જ અનેકાંતરશ્મિ ... ... ... ... .......... (૧૭૪) (૩) ઉત્પાદહતુઓ ઉત્પન્ન થનાર વસ્તુથી જુદા ઉત્પાદન કરે એવું માનો, તો વિવક્ષિત ઘડાનો ઉત્પાદ જ નહીં ઘટે, કારણ કે જુદા ઉત્પાદનો તેની સાથે સંગ (=સંબંધ) જ નથી. (ભાવ એ કે, તે હેતુઓ જે ઉત્પાદન કરે છે, એ ઉત્પાદ તો ઘટથી જુદો છે, એટલે એને ઘટના ઉત્પાદ ન કહેવાય... અને તો ઘટની ઉત્પત્તિ જ સંગત નહીં થાય.). એટલે ત્રીજો વિકલ્પ પણ યોગ્ય નથી. (૪) એ હેતુઓ ઉત્પન્ન થનાર વસ્તુથી અભિન્ન ઉત્પાદન કરે એવું માનો, તો તો એ હેતુઓ ઉત્પદ્યમાન વસ્તુના જ જનક બનવાથી, તે વસ્તુ હંમેશા ઉત્પઘમાન જ રહેશે, ક્યારેય ઉત્પન્ન નહીં બને. ફલતઃ તેનો અનુત્પાદ થશે, ઉત્પાદ નહીં ઘટે. તેનું કારણ એ કે, તે હેતુઓ ઉત્પઘમાનથી (ઉત્પન્ન થનાર વસ્તુથી) અભિન્ન ઉત્પાદન કરે છે, ઉત્પન્ન ઉત્પન્ન થયેલ વસ્તુથી) અભિન્ન ઉત્પાદને નહીં. એટલે તેઓ થકી ઘટ ઉત્પદ્યમાન થાય, ઉત્પન્ન નહીં.) (આ અર્થ વ્યાખ્યા પ્રમાણે કર્યો છે, પણ અમને તનુત્પા’ નો અર્થ કાવાનુત્પાદુ એવો લાગે છે. ભાવ એ કે, ઉત્પદ્યમાન ઘટ જ ઉત્પન્ન થતો હોય તો ઉત્પાદનો ઉત્પાદ ન હોય (ઉત્પાદનો ઉત્પાદ થાય તો ઉત્પન્ન ઘટ ઉત્પન્ન થાય, ઉત્પદ્યમાન નહીં.) હવે ઉત્પાદનો ઉત્પાદન થાય, તો એ ઘટ વિવરમ્ . 67. उत्पद्यमानताऽऽपत्तेरेवेत्यर्थ इति । यदि हात्पादहेतुभिरुत्पद्यमानाद् भावाद-व्यतिरिक्त उत्पाद: क्रियते तदा उत्पद्यमान एव भावस्तैः क्रियत इत्यायातम् । तत: सदैव तस्य भावस्यो-त्पद्यमानता स्यात्, ન તૂતન્નતા || * ઉત્પાદ=ઉત્પમાન, ઉત્પન્ન નહીં. એનો મતલબ એ થાય કે, હેતુઓ ઘટને ઉત્પઘમાન કરે છે, ઉત્પન્ન નહીં... અને ઉત્પન્ન થયા વિના તો ઘટનો ઉત્પાદ જ ન કહેવાય. ૨. પૂર્વમુદ્રિતે “સંયોI૦' ત પઢિ:, સત્ર A-પ્રતિપાટિ: ૨. ‘ઉત્પાદનના ' તિ ટુ-પાટ: I રૂ. “માના પત્તે.' इति च-पाठः, पूर्वमुद्रिते ‘मानाभावापत्तेरिवे०' इति पाठः, अत्र N-प्रतपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy