SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) અનેsidજયપતાશા છઠ્ઠો અધિક્કાર ૨ બંદર પદાર્થ-રસાસ્વાદ... ? > અનેકાંતવાદમાં જ મોક્ષ... (પૃ. ૧૧૪૮). – એકાંતવાદીમતે ભાવ્ય-ભાવક-ભાવનાનો અભાવ... (પૃ. ૧૧૪૯) > સર્વથા ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, કુતૂહલવિરમણ વગેરેની અસંગતિ... (પૃ. ૧૧૫૨) – સૂક્મક્ષિકારૂપ હાથથી યુક્તિદીવો લઈને સ્વદર્શન-અભિનિવેશરૂપ અંધારું દૂર કરવાની વિનમ્ર ભલામણ... (પૃ. ૧૧૫૩) – ક્ષણિકમતે ‘વસ્તુ ક્ષણિક છે” એવો બોધ જ થઈ શકતો નથી... (પૃ. ૧૧૬ ૧) અભિનિવેશનું વ્યસન બાજુ પર મૂકો... (પૃ. ૧૧૭૨). – અજ્ઞાનગ્રહથી ગ્રસિત વ્યક્તિ, વિચારશૂન્ય કથન કરવા તત્પર થાય છે... (પૃ. ૧૨૦૪) > કથંચિત્ પરિણમનવાદનું તર્કપૂર્ણ નિરૂપણ... (પૃ. ૧૨૦૬) – બૌદ્ધમતે ગાય-ઘોડાનો પણ કાર્યકારણભાવ માનવાનું આપાદન... (પૃ. ૧૨૮૩) – ક્ષયોપશમ વિના અનુભવસંપન્ન વ્યક્તિને પણ જ્ઞાન થાય નહીં... (પૃ. ૧૩૦૧) – હિંસાથી વિરતિના ત્રણ કારણો : (૧) સમ્યગૂ ઉપદેશ કે તેવા પ્રકારની વિશિષ્ટ મુનિચર્યા વગેરેનું દર્શન, (૨) તથાસ્વભાવે ક્લિષ્ટકર્મનો વિયોગ, ૩) તથાભવ્યત્વના પરિપાકથી શુભભાવનો અનુબંધ... (પૃ. ૧૩૨૬) – બૌદ્ધ વગેરે દર્શનોમાં પણ અનેકધર્મતારૂપ અનેકાંત અનિવાર્ય છે, અન્યથા વ્યવહારનો વિરોધ થાય... (પૃ. ૧૩૫૧) | > અનેકાંતમતે મોક્ષ કેવી રીતે? તેની સંગતિ... (પૃ. ૧૩૫૯) – જૈનમતે તપ કોને કહેવાય? તેનું નવ વિશેષણો દ્વારા અનન્ય સ્વરૂપનિર્દેશ... (પૃ. ૧૩૮૦) – તપ તે વેદસંવેદ્યરૂપ છે... (પૃ. ૧૭૮૨) -> સદનુષ્ઠાન સેવનાર વ્યક્તિને કાયસંતાપનો અનુભવ ન થાય... (પૃ. ૧૭૮૨) – અશુભ ધ્યાનને કરાવનાર તપનો નિષેધ... (પૃ. ૧૩૮૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy