SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ १२७३ अनेकान्तजयपताका (પષ્ટ: येन तथा मन्यत इत्युक्तप्रायं चात्र । (१२५) तस्मान्न श्रौतशब्दार्थातिरेकेण तन्मतात्याग इति तदत्यागिनो न युक्तमेवमादिप्रलपनम्। श्रौतशब्दार्थाङ्गीकरणे चोक्तवन्मदीयाभ्युपगमाश्रय इति यथा यथा विचार्यते तथा तथा न परमते कार्यकारणभावो युज्यते, योगेऽपि चक्षुरादिजननमपीत्यर्थः । इति-एवं किं न पश्यत्यसौ-कुशाग्रीयबुद्धिः येन तथा मन्यत इति उक्तप्रायं चात्र व्यतिकर इति नाधिकः प्रयासः । यस्मादेवं तस्मान्न श्रौतशब्दार्थातिरेकेण तन्मतात्यागः-धर्मकीर्तिमतात्यागः, किन्तु त्याग एव । इति-एवं तदत्यागिनः, प्रक्रमाद्धर्मकीर्त्तिमतात्यागिनः किमित्याह-न युक्तमेवमादिप्रलपनं यथोक्तमसम्बद्धमिति । श्रौतशब्दार्थाङ्गीकरणे च सति किमित्याह-उक्तवत्-यथोक्तं प्राक् तथा मदीयाभ्युपगमाश्रयः तदेकानेकस्वभावापत्त्या । इति-एवं यथा यथा विचार्यते सूक्ष्मेक्षिकया तथा तथा न परमते-क्षणिकै ... અનેકાંતરશ્મિ ” તો આપત્તિ એ આવે કે, તેઓથી જેમ બીજા-બીજા વિજ્ઞાન નથી થતાં, તેમ પોતાની ક્ષણપરંપરામાં ચક્ષુ વગેરે પણ ઉત્પન્ન નહીં થાય. (આશય એ કે, તેઓમાં જેમ અપરવિજ્ઞાનજનનસામર્થ્ય નથી, તેમ ચક્ષુ વગેરે અપર (કવિવક્ષિત વિજ્ઞાનથી જુદા) ક્ષણજનનસામર્થ્ય પણ નથી જ... અને એ રીતે ચક્ષુ વગેરે ઉત્પન્ન ન થતા તો સંપૂર્ણ જગત અંધ બની જાય.) આ બધી વાતો શું ન્યાયકુશળ વ્યક્તિ ન વિચારે? તો શું તેને “તત્રેવ...” પંક્તિથી સમાધાન થઈ શકે ? તો ધર્મકીર્તિ જેવો કુશળ વ્યક્તિ શી રીતે કહે કે એ આપત્તિનું સમાધાન “નૈવ...' પંક્તિથી જ થઈ જાય ? એટલે તમારી વાત ધરાર ખોટી જણાઈ આવે છે. આ વિશે અમે બધું કહી જ દીધું છે. એટલે હવે વધુ પ્રયાસ કરતા નથી. (ટૂંકમાં વિદ્વાનોને તત્રેવ..' પંક્તિથી સમાધાન થતું જ નથી. તેમને તો, “કારણભેદથી કાર્યભેદ નહીં થાય' એ દોષ ઊભો જ છે, એવું લાગે છે.) (૧૨૫) એટલે હેતુબિંદુગત ધર્મકીર્તિની “યથારૂં...' પંક્તિનો અમે જે અર્થ કર્યો (પોતાના જુદા જુદા સ્વભાવોને અનુસાર કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યના પરસ્પર અમિશ્રિત જુદા અનેક વિશેષો થાય છે. તે પરિશ્રુત અર્થ જ માનવો રહ્યો, એ જ અર્થ ન્યાયકુશળ ધર્મકીર્તિને અભિપ્રેત છે. હવે તમે આ અર્થને છોડીને બીજો કોઈ અર્થ કરશો, તો તમારે ધર્મકીર્તિના મતનો ત્યાગ જ થઈ જશે. (કારણ કે ધર્મકીર્તિને અભિપ્રેત અર્થથી જુદો જ અર્થ તમે કરી દીધો...) અને હવે જો એ પરિશ્રુત અર્થ માનશો, કારણોના જુદા જુદા સ્વભાવથી કાર્યના જુદા જુદા અનેક વિશેષ માનશો, તો તો અમારા મતનો જ આશ્રય થશે ! (અર્થાત્ એક જ કાર્યને અનેકસ્વભાવી માનવું જોઈએ એવો જે અમારો મત છે, તેનો જ આશ્રય થશે.) અને તેવું માની લો, તો તો કાર્ય १. पूर्वमुद्रिते '०मेवादिप्र०' इति प्रेसदोषेण अशुद्धपाठः । २. 'सम्बन्धमिति' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy