SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३६२ इति चेत्, यदेव भवति तदेव न भवतीत्येकत्र भवनाभवनयोविरोधः । यदा भवति न तदा न भवति, यदा च न भवति न तदा भवतीति विरोधाभाव इति चेत् एकाधिकरणत्वनिबन्धनोऽयम् । न च तदेवमपि नेति निभाल्यतामेतत् ॥ (२१८) अभवनस्याभावाद् भवनमात्रस्यैव वस्तुत्वादुक्तदोषाभाव इति चेत्, એ વ્યહ્યા .... भवति वस्तु तदेव न भवतीति-एवमेकत्र भवनाभवनयोविरोधः । यदेत्यादि । यदा भवति न तदा न भवति, आत्मलाभोत्तरकालमभवनात् । यदा च न भवति न तदा भवति, आत्मलाभकाल एव भवनात् । इति-एवं विरोधाभावः । इति चेत्, एतदाशङ्कयाह-एकाधिकरणत्वनिबन्धनोऽयं-विरोधः । न च तदेकाधिकरणत्वमेवमपि-कालभेदेऽपि सति नेति । किं तहि ? अस्त्येव । निभाल्यतामेतत् सूक्ष्मबुद्धिचक्षुषा । अभवनस्येत्यादि । अभवनस्य अभावात् कारणात् भवनमात्रस्यैव वस्तुत्वात् उक्तदोषाभावस्तत्त्वत एकाधिकरणत्वाभावात् । इति चेत्, एतदाशङ्याह-तदभावेन-अभवना અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદીઃ (વેવ મતિ) જે વસ્તુ હોય, (વેવ મવતિ) તે જ વસ્તુ ન હોય, એવું કહેવામાં તો એક જ વસ્તુમાં ભવન-અભવનનો વિરોધ થાય... (એક જ વસ્તુ હોય પણ ખરા ને ન પણ હોય એવું તો શી રીતે બને ?) બૌદ્ધ હોવા - ન હોવાનો કાળ જુદો જુદો છે, એટલે કોઈ વિરોધ નથી. ભાવ એ કે, જયારે પૂર્વેક્ષણે તે હોય છે, ત્યારે તે ન હોય એવું ન બને (કારણ કે વસ્તુનું અભવન ન હોવાનું તો આત્મલાભ પછીની બીજી ક્ષણે હોય છે, પૂર્વક્ષણે નહીં.) અને જયારે ઉત્તરક્ષણે તે ન હોય, ત્યારે તે હોય એવું ન બને (કારણ કે વસ્તુનું ભવન=હોવું તો આત્મલાભ વખતે જ હોય છે, તે પછીની ઉત્તરક્ષણે નહીં.) આમ, ઘટાદિ વસ્તુનું ભવન-અભવન જુદા જુદા કાળે હોવાથી તેમાં કોઈ વિરોધ નથી. સ્યાદ્વાદી : અરે ! વિરોધ અમે એક અધિકરણને લઈને આપ્યો છે (અર્થાત્ એક જ વસ્તુમાં ભવન-અભવન બે શી રીતે થાય? એમ અમે વિરોધ કહ્યો છે. હવે કાળભેદ હોવા છતાં પણ ભવનઅભવનનું એકાધિકરણપણું (સમાનાધિકરણપણું) નથી એવું નથી, અર્થાત્ એકાધિકરણપણું જ છે. (આશય એ કે, એક જ વસ્તુનું પૂર્વાપરક્ષણે ભવન-અભવન થાય છે. એટલે કાળભેદ થનારા ભવનઅભવન પણ એક જ વસ્તુમાં રહે છે, તો અહીં વિરોધ એ કે, એક જ વસ્તુમાં જ એકાંત એકસ્વભાવી છે તેમાં) ભવન-અભવન રૂપ બે વિરોધી ધર્મો શી રીતે રહે?). આ બધું, સૂક્ષ્મબુદ્ધિરૂપી આંખથી દેખવાની જરૂર છે. એટલે એક જ વસ્તુમાં ભવન-અભવન હોવામાં વિરોધ છે જ.. (૨૧૮) બૌદ્ધ : અભવન જેવું કશું છે જ નહીં, માત્ર ભવન જ વસ્તુરૂપ છે. એટલે વસ્તુમાં માત્ર ભવનનું જ અસ્તિત્વ રહેશે, અભવનનું નહીં અને તો પૂર્વોક્ત (એક-અધિકરણને લઈને ભવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy