SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ १३६३ तदभावेन सदाभवनापत्तिर्नाम दोषान्तरमिति यत्किञ्चिदेतत् । तस्यैव क्षणभवनस्वभावत्वात् तदतिरिक्ताभवनाभावान्न दोषान्तरमिति चेत्, एवमपि क्षणादूर्ध्वं तदेव न भवतीति उक्तदोषानतिवृत्तिः ॥ ( २१९ ) स्यादेतदेककाले खलु भवनाभवनयोर्विरोध: । क्षणिके तु भवने क्षणा अनेकान्तजयपताका ષષ્ઠ: જબાળા * भावेन। किमित्याह-सदाभवनापत्तिर्नाम अधिकृतभवनस्य दोषान्तरम् । इति एवं यत्कि - ञ्चिदेतत्-अनन्तरोदितम् । तस्यैवेत्यादि । तस्यैव - क्षणभवनस्य क्षणभवनस्वभावत्वात् कारणात् तदतिरिक्ताभवनाभावतः-भवनातिरिक्ताभवनाभावात् न दोषान्तरम् - अनन्तरोदितम् । इति चेत्, एतदाशङ्कयाह-एवमपि क्षणादूर्ध्वमात्मलाभक्षणात् तदेव न भवति-यदेव भवति तदेव न भवति इत्युक्तदोषानतिवृत्तिः, तदेकाधिकरणतया विरोध एवेत्यर्थः ॥ स्यादेतत्-अथैवं मन्यसे- एककाले खलु इत्येककाल एव भवनाभवनयोर्विरोधः । ... અનેકાંતરશ્મિ <sc અભવનનો) વિરોધ પણ નહીં આવે. સ્યાદ્વાદી : અરે ! જો ‘અભવન’ જેવું કશું ન હોય, તો હંમેશા વસ્તુનું ભવન માનવાની આપત્તિ આવશે ! (અભવન ન હોય એનો મતલબ જ એ થાય કે વસ્તુનું સદા ભવન છે.) એ જ અધિકૃત ભવનરૂપ વસ્તુનો બીજો દોષ છે. (પહેલો દોષ ભવન-અભવનના વિરોધનો હતો, તેને દૂર કરતા વસ્તુને જો માત્ર ભવનરૂપ માનો, તો સદા ભવનાપત્તિરૂપ બીજો દોષ આવે.) એટલે તમારૂં કથન અસાર જણાઈ આવે છે. બૌદ્ધ : એકક્ષણવર્તી ભવનરૂપ વસ્તુનો ક્ષણભવન સ્વભાવ છે, અર્થાત્ એક જ ક્ષણ રહેવાનો સ્વભાવ છે. (એટલે તેનું સદાભવન નહીં થાય.) અને વળી એ ક્ષણભવનથી જુદું ‘અભવન’ જેવું કશું જ નથી. (એટલે ભવન-અભવનનો વિરોધ પણ ન આવે.) આવું હોવાથી તમે કહેલ દોષ અમારા મતે આવે નહીં. Jain Education International સ્યાદ્વાદી : જો એ વસ્તુ ક્ષણભવનસ્વભાવી હોય, તો એનો મતલબ એ થાય કે, આત્મલાભક્ષણની (=જે ક્ષણે પોતાનું અસ્તિત્વ છે, તે ક્ષણની) પછીની ક્ષણે એ જ વસ્તુ નથી રહેતી... અર્થાત્ જે વસ્તુ પૂર્વે હતી, તે જ વસ્તુ બીજી ક્ષણે ન રહે, અને એનાથી તો એક જ વસ્તુનું પૂર્વે ભવન અને બીજી ક્ષણે અભવન ફલિત થાય... એટલે તો એક જ વસ્તુમાં ભવન-અભવનનો વિરોધ થવાનો જ, એ વિરોધનું ઉલ્લંઘન નહીં. (૨૧૯) બૌદ્ધ : એક વસ્તુમાં એક જ કાળે ભવન-અભવન હોય તો જ વિરોધ થાય, બાકી જુદા જુદા કાળે તેઓના હોવામાં કોઈ વિરોધ નથી. (દા.ત. ઉકાળેલું પાણી એક જ કાળે ગરમ-ઠંડુ હોવામાં વિરોધ છે, બાકી પૂર્વે ગ૨મ ને પછી ઠંડુ-એવું હોવામાં કોઈ વિરોધ નથી.) છુ. ‘તવ્યતિ' કૃતિ ૩-પાટ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy