SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२९८ एवेति चेत्, भूतेनापि किं तेन तदितरबोधवैकल्यात् धूममात्रग्रहणरूपत्वात् तदितरत्रापि तदुपपत्तेः । (१४९) न चैवमपि तत्तत्स्वभावताऽवगमः, तथाऽप्रतीतेः, शङ्कयाह-न किञ्चित् तल्लक्षणमस्य-न किञ्चिज्जनकलक्षणमस्य-हेतोः । तत इत्यादि । ततःहेतोस्तद्भाव एव-कार्यभाव एव । इति चेत्, एतदाशङ्कयाह-भूतेनापीत्यादि । भूतेनापि किं तेन ?-तत इह प्रक्रमे धूमग्रहणेन केवलानलग्रहणात् किम् ? न किञ्चिदित्याह-तदितरबोधवैकल्यात्-केवलानलग्रहणबोधवैकल्यात्, वैकल्यं च धूममात्रग्रहणरूपत्वात् अधिकृतबोधस्य तदितरत्रापि-यथोदितसमनन्तरजबोधमात्रेऽपि तदुपपत्तेः-धूममात्रग्रहणरूपत्वोपपत्तेः । न - અનેકાંતરશ્મિ .... પરિણમતું નથી, કે જે કારણ બની શકે તેથી અગ્નિગ્રહણ તેનું કારણ બની શકે નહીં. (૧૪૮) બૌદ્ધઃ (જે કાર્યરૂપે પરિણમે એ જ કારણ કહેવાય, એવું અમે માનતા જ નથી, અમારું કહેવું છે કે ) કાર્યનો જનક=ઉત્પાદકઃઉત્પન્ન કરનાર હોય, તે કારણ. હવે અગ્નિગ્રહણ ધૂમગ્રહણને ઉત્પન્ન કરનાર છે, એટલે તે કારણ હોવામાં કોઈ ક્ષતિ નથી. સ્યાદ્વાદી: પણ અગ્નિગ્રહણમાં કારણનું કોઈ ચિહ્ન ( લક્ષણ) તો દેખાવું જોઈએ ને? (ચિહ્ન વિના તો તેને ધૂમગ્રહણનું કારણ શી રીતે માની લેવાય ?) બૌદ્ધ તે હેતુ થકી (ધૂમગ્રહણરૂપ) કાર્યનું થવું એ જ તો એનું ચિહ્ન છે... એટલે અગ્નિગ્રહણને ધૂમગ્રહણનું કારણ માનવામાં કોઈ ક્ષતિ નંથી. સ્યાદ્વાદી: ચાલો, અગ્નિગ્રહણને તેનું કારણ માની લો અને તેનાથી ધૂમગ્રહણ માની લો... તો પણ અગ્નિગ્રહણ થકી ધૂમગ્રહણ થવાથી થયું શું? કંઈ જ થયું નહીં. તેનું કારણ એ કે, તે ધૂમગ્રહણ અગ્નિગ્રહણબોધથી તો વિકલ જ છે, કારણ કે તે માત્ર ધૂમના ગ્રહણરૂપ છે. (એટલે તેમાં અગ્નિગ્રહણ અંશતઃ પણ ભાસતું નથી, માત્ર ધૂમગ્રહણ જ ભાસે છે.) * હવે એવું ધૂમગ્રહણ તો નાળિયેરદ્વીપવાસીને થનારા વિલંબિત અગ્નિજ્ઞાનરૂપ સમનંતરજન્ય ધૂમજ્ઞાનમાં સિદ્ધ થાય જ છે, કારણ કે ધૂમમાત્રનું ગ્રહણ તો ત્યાં નિબંધ સંગત છે. એટલે પ્રતિભાસ-ગ્રહણની અપેક્ષાએ તો, નાળિયેરદ્વીપવાસી અને આર્યવ્યક્તિ બંનેને થનારું ધૂમજ્ઞાન એકસરખું ( તુલ્ય) છે, એવું તર્કસિદ્ધ છે. એ પરથી બૌદ્ધ એ સાબિત કર્યું કે, આર્યવ્યક્તિને થનાર અગ્નિગ્રહણ ધૂમગ્રહણનું કારણ છે, જ્યારે નાળિયેરદ્વીપવાસીને થનાર અગ્નિગ્રહણ ધૂમગ્રહણનું કારણ નથી... પણ ગ્રંથકારશ્રી, તે બંનેના ધૂમગ્રહણની તુલ્યતા જ ફલિત કરશે. ૨. ‘તથાપ્રતીતે?' કૃતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy