SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ११६१ अनेकान्तजयपताका अङ्गीक्रियतां तर्हि कथञ्चित् तत्स्थैर्यमप्यनुभवन्यायसम्पन्नत्वात्, अन्यथा क्षणिकवाद्यवगतिविरोधात् । ( १३) न ह्येकान्तेन क्षणस्थितिधर्मणा विज्ञानेनोपलब्धोऽपि भावः क्षणिकोऽयमिति गम्यते, तदनु तेन तदभावानवगमात् तमन्तरेणापि तद्गतावतिप्रसङ्गः જ બાળ્યા लक्षणस्य प्रतिबन्धस्य धर्मकीर्त्तिना - भवत्तार्किकचूडामणिनाऽनङ्गीकृतत्वात् । किं तेन ? मयाऽङ्गीकृतो न्याय्यत्वाद्धेतोः । इति चेत्, एतदाशङ्कयाह- अङ्गीक्रियतां तर्हि कथञ्चित्केनचित् प्रकारेण द्रव्यार्थतया तत्स्थैर्यमपि - अर्थसंवेदनस्थैर्यमपि, अनुभवन्यायसम्पन्नत्वात्;. अन्यथा-एवमनभ्युपगमे क्षणिकत्वाद्यवगतिविरोधात् । ऐनमेवाह - न हीत्यादि । न यस्मात् एैकान्तेन क्षणस्थितिधर्मणा विज्ञानेन उपलब्धोऽपि सन् भावः क्षणिकः अयमिति गम्यते, तदनु-तत्पृष्ठतः तेन-विज्ञानेन तदभावनवगमात्, तुल्यकालनिवृत्त्येति भाव: । तं-तदभावाव* અનેકાંતરશ્મિ ... ચાલવાનું છે. હવે તમારા પૂર્વજ-ધર્મકીર્તિને તો તેવો (=ગ્રાહ્ય-ગ્રાહકભાવરૂપ) પ્રતિબંધ-સંબંધ સ્વીકૃત જ નથી. (તો વાસ્તવિક હોવા છતાં પણ, તમે તેનું નિરૂપણ શી રીતે કરી શકો ?) ન બૌદ્ધ : તેમની સાથે મારે શું લાગે-વળગે ? (તેમને ન સ્વીકારવું હોય તો ન સ્વીકારે) પણ હું તો તેમનો ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ માનવાનો જ છું, કારણ કે તે તો ન્યાયસંગત છે અને ન્યાયસંગત વાત માનવી જ રહી. ષષ્ઠ: -or> સ્યાદ્વાદી : અરે, વાહ ! જો આટલા બધા તમે તટસ્થ થઈ ગયા હો, તો તો જ્ઞાન-અર્થનું કથંચિત્ (દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ) સ્વૈર્ય પણ માનવું જ રહ્યું, કારણ કે તે પણ અનુભવસિદ્ધ અને ન્યાયસંગત છે. (એ બધું અમે પૂર્વે જ કહી ગયા.) (અન્યથા=) જો જ્ઞાન-અર્થનું કથંચિત્ પણ સ્વૈર્ય (અક્ષણિકત્વ) ન માનો (અને પ્રતિક્ષણ વિનાશશીલ જ તેમને માનો) તો તો તેમની ક્ષણિકતાનો અવગમ પણ અશક્ય બનશે. (અર્થાત્ ક્ષણિકતાનું જ્ઞાન જ થઈ શકશે નહીં.) તે આ પ્રમાણે - * ક્ષણિકમતે ક્ષણિકતાનો અવગમ અસંગત (૧૩) વિજ્ઞાનને એકાંતે ક્ષણિક માનો અને તેનાથી ભાવની ઉપલબ્ધિ માની પણ લો, તો પણ તે વિજ્ઞાન દ્વારા ‘આ ભાવ ક્ષણિક છે' - એવું તો નહીં જ જણાય. કારણ કે બીજી ક્ષણે તે વિજ્ઞાન દ્વારા તેના અભાવનો અવગમ થતો નથી... (આશય એ કે, અર્થ અને જ્ઞાન બંને બીજી ક્ષણે એક સાથે નિવૃત્ત થઈ જાય છે. એટલે બીજી ક્ષણે જ્યારે અર્થનો અભાવ થયો, ત્યારે તે જ્ઞાન પણ રહ્યું નથી કે જેથી તે અર્થાભાવનો અવગમ કરે...) . ‘ત્વાદ્યધિપતિ વિરોધાત્' કૃતિ ૧-પાટ: I ૨. ‘નામેવાદ’ કૃતિ ૩-પાન: । રૂ. ‘રું તત્સુખ૦’ કૃતિ -પા:, ૩-પાવસ્તુ ‘ન્તિક્ષળ॰' કૃતિ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy