SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११६० उच्यते-ग्राह्य-ग्राह्यकयोमिथो हेतुहेतुमद्भावाभांवतस्तदुत्पत्त्यसिद्धेः, उक्तवदन्योन्यमनुपकारत्वेन निमित्तताऽनुपपत्तेश्च । (१२) ग्राह्यग्राहकभावलक्षण एव तयोः प्रतिबन्ध इति चेत्, न, अस्य धर्मकीर्तिनाऽनङ्गीकृतत्वात् । किं तेन ? मयाऽङ्गीकृतो न्याय्यत्वादिति चेत्, .... ચાલ્યા प्रतिबन्धः । ग्राह्य-ग्राहकयोः प्रस्तुतयोमिथ:-परस्परं हेतुहेतुमद्भावाभावात् कारणात् तदुत्पत्त्यसिद्धेः समानकालतयेति भावः । उक्तवत्-यथोक्तं तथाऽन्योन्यमनुपकारित्वेन हेतुना निमित्तत्वानुपपत्तेश्च कारणादिति । ग्राह्येत्यादि । ग्राह्यग्राहकभावलक्षण एव तयोः-अर्थसंवेदनयोः प्रतिबन्धः । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न, अस्य-ग्राह्यग्राहकभाव - અનેકાંતરશ્મિ આમ, સમાનકાલીન અર્થ-જ્ઞાન વચ્ચે ‘તત્પત્તિ-તત્તજ્યપૂર્વનિ ઉત્પત્તિ રૂપ પ્રતિબંધ સંભવિત જ છે અને એટલે તે બેનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ઘટે જ... (૧૧) સ્યાદ્વાદીઃ તમારા મતે પ્રતિબંધ કેમ ન ઘટે ? તે અમે કહીએ છીએ... સાંભળો - તમે સમાનકાલીન જે અર્થ-જ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક કહો છો, તે બે વચ્ચે તો કાર્ય-કારણભાવ જ નથી (કારણ કે સમાનકાલીન બે ક્ષણનો, ગોવિષાણદ્વયની જેમ, કાર્ય-કારણભાવ ન હોય.) અને કાર્ય-કારણભાવ વિના, તદુત્પત્તિ (=અર્થથી જ્ઞાનની ઉત્પત્તિ થવારૂપ) સંબંધ શી રીતે સિદ્ધ થાય? અને તમે જે ઉપર હમણાં કહ્યું હતું કે - “બંનેના કારણો-સમનત્તરપ્રત્યય અને માટી, એકબીજાના સહકારી બનીને જ પોતાનું કાર્ય કરે છે અને તો ઉપર કહ્યા મુજબ તતુલ્યન ઉત્પત્તિ ઘટી જ જાય” - તેવું એકબીજાને સહકારીપણું (=નિમિત્તપણું) પણ સંગત થતું નથી. કારણ કે સહકારીપણું તો ત્યારે ઘટે કે જયારે તે બેની (=સમનત્તરપ્રત્યય અને માટીનો) ઉપકાર્ય-ઉપકારકભાવ હોય... પણ ત્રીજા અધિકારમાં કહ્યા પ્રમાણે, તે બે અરસપરસ ઉપકાર (=સહકાર) જ કરતા નથી, તો તેમનું સહકારીપણું (=નિમિત્તપણું) શી રીતે સંગત થાય? એટલે ફલિત એ થયું કે, સમાનકાલભાવી અર્થ-જ્ઞાન વચ્ચે કોઈ પ્રતિબંધ-સંબંધ જ નથી અને તેથી તેમનો ગ્રાહ્ય-ગ્રાહકભાવ પણ ન જ ઘટે... (આમ જ્યારે એક રીતે પ્રતિબંધ નથી ઘટતો, ત્યારે હવે બૌદ્ધ, કંટાળીને જૈનદર્શનમાન્ય પ્રતિબંધને જ સ્વીકારી કહે છે –). (૧૨) બૌદ્ધ તો જ્ઞાન-અર્થનો ગ્રાહ્ય-રાહકરૂપ જ પ્રતિબંધ થાઓ. (અર્થ તે ગ્રાહ્ય અને જ્ઞાન તે ગ્રાહક; એ જ તે બેનો સંબંધ.) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે તમારે તો તમારા પૂર્વજોને અનુસાર વિવરમ્ ... 5. નિમિત્તાનુYપતિ | સરિસ્થધટન વિત્યર્થ: // ૨. ‘ભાવ:, ત૬૦' ત ા-પાઠ: I ૨. “ભાવાત્ તત્ ' તિ ટુ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy