SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ १४०५ अनेकान्तजयपताका दोष एवेति चेत्, न, देवदत्तादिषु सत्त्वादिभावेन तद्भावप्रसङ्गात् । सोऽन्य एव सत्त्वादिरिति चेत्, कस्तयोरन्यत्वहेतुरिति वाच्यम् । (२६०) मुक्तत्वामुक्तत्वे एवेति चेत्, न, तयोस्तदन्यत्वहेतुत्वेन तद्भेदसिद्धेः, (२६१) सर्वथैकत्वे तु द्वयोरपि सत्त्वादिमात्रत्वा .... मुक्तत्वप्रसङ्गात् । अस्त्वित्यादि । अस्तु-भवतु एवमपि सत्त्वादेरेव मुक्तत्वप्रसङ्गेऽपि न दोष एव । इति चेत्, एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं देवदत्तादिषु-प्राणिषु सत्त्वादिभावेन हेतुना तद्भावप्रसङ्गात्-मुक्तत्वभावप्रसङ्गात् स इत्यादि । सः-देवदत्तसम्बन्धी अन्य एव सत्त्वादिः पर्यायः । इति चेत्, एतदाशङ्कयाह-क इत्यादि । कः तयोः-देवदत्तसत्त्वादि-मुक्तसत्त्वाद्योः अन्यत्वहेतुरिति एतद् वाच्यम् । मुक्तत्वामुक्तत्वे एवेति चेत् तयोरन्यत्वहेतू । एतदाशङ्कयाह-नेत्यादि । न-नैतदेवं तयोः-मुक्तत्वामुक्तत्वयोस्तदन्यत्वहेतुत्वेन-मुक्तसत्त्वदेवदत्तसत्त्वान्यत्वहेतुत्वेन हेतुना तद्भेदसिद्धेः-मुक्तसत्त्व-देवदत्तसत्त्वाभ्यां मुक्तत्वामुक्तत्व - અનેકાંતરશ્મિ .. પ્રસંગ આવે ! અર્થાત્ સત્ત્વ એ જ મુક્તત્વ ! અભેદવાદી તો ભલે એવું થાઓ.. અર્થાત્ સત્ત્વ એ જ મુક્તત્વ એવું ભલે થાઓ ! તેમાં કોઈ કોઈ દોષ નથી, સ્યાદ્વાદી અરે ! આવું કહેવામાં તો સંસારી એવા દેવદત્તમાં પણ સત્ત્વ (=સમ્પણું) હોવાથી, તેમાં પણ સત્ત્વ-અભિન્ન મુક્તત્વ આવી જશે ! અને તેથી તો એ સંસારી દેવદત્ત પણ મુક્ત કહેવાશે ! એ શું દોષ નથી? એટલે તમારું કથન અનુચિત જણાઈ આવે છે... પૂર્વપક્ષ દેવદત્તમાં રહેલા સત્ત્વાદિ પર્યાય જુદા જ છે. અર્થાત જે સત્ત્વાદિ પર્યાય મુક્તત્વરૂપ છે, તેનાથી જુદા જ સત્ત્વાદિ પર્યાયો દેવદત્તમાં (=સંસારીમાં) રહેલા છે. એટલે સંસારી દેવદત્ત મુક્ત નહીં થાય. ઉત્તરપક્ષ : પણ દેવદત્તમાં રહેલું સત્ત્વ અને મુક્તમાં રહેલું સત્ત્વ – એ બંનેને જુદું કરનાર કોણ? અર્થાત્ તે બેનાં અન્યત્વનું કારણ કોણ? એ તમારે કહેવું જોઈએ. (૨૬૦) પૂર્વપક્ષ તેઓમાં રહેલું મુક્તત્વ-અમુક્તત્વ જ તેઓનાં અન્યત્વનું કારણ છે. (ભાવ એ કે, મુક્તજીવમાં મુક્તત્વ છે અને દેવદત્તમાં અમુક્તત્વ છે. તો આ મુક્તત્વ-અમુક્તત્વ જ બંનેના સપણાને (=સત્ત્વને) જુદું જુદું જણાવે છે.) ઉત્તરપક્ષઃ આવું ન કહેવાય, કારણ કે જો મુક્તત્વ અમુક્તત્વ, દેવદત્ત/સિદ્ધના સત્ત્વનું ભેદક હોય, તો મુક્તત્વાદિ સત્ત્વથી ભિન્ન થઈ જાય. જો તે સત્ત્વરૂપ જ હોય તો પોતે પોતાનું ભેદક ન બની શકે. ૨. “ સ, મુtત્વ' તિ -પાઠ: ૨ “ચત્વે હેતુત્વેન' તિ -પી: રૂ. ‘સત્ત્વાદ્રિપર્યાયઃ' તિ વ-પાત: | ૪. ‘સર્વે તેવ' કૃતિ -પઢિ: ૫. પૂર્વમુકિતે “મુwત્વમે' ત પાઠ: સત્ર D-પ્રતપઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy