SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०२ इति व्यवहियते, न पुनरसतोऽवस्थान्तरावेशस्तदिति । (५३) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, अविचारितरमणीयत्वात् । तथाहि-नोत्पत्तिर्भावव्यतिरिक्ता । न चासौ गर्भवत् कारणानिष्क्रामति, न चाम्बरतलात् पतति, न चास्ति सर्वथा प्राक् न चासत् सद् भवति,(५४) न त्वियम्-उत्पत्तिः केनचित् वस्तुसम्बद्धा । सा च-उत्पत्तिः प्राग्-अधिकृतक्षणान्नासीदिति कृत्वा असदुत्पद्यत इति-एवं व्यवह्रियते; न पुनरसतः अवस्थान्तरावेशस्तत् सदिति । एतदाशङ्याह-अत्रोच्यते । यत्किञ्चित्-असारमेतत्-अनन्तरोक्तम्, अविचारितरमणीयत्वात् हेतोः । एतदेवाह (तथाहीत्यादिना । तथाहि-) नोत्पत्तिर्भावव्यतिरिक्ता । न चासौ-भावो गर्भवत् कारणान्निष्क्रामति, मातुरुदरादिति गम्यते, न चाम्बरतलात्-आकाशतलात् पतति અનેકાંતરશ્મિ ... (ઉત્પત્તિ એટલે જ કાર્યની સત્તા. એટલે કશું ઉત્પન્ન થાય છે, એવું કહેવાય જ નહીં.) અને તે ઉત્પત્તિ, કોઈપણ વસ્તુ સાથે (કારણ સાથે) જોડાયેલી ન હતી. (અર્થાત્ પૂર્વની કારણક્ષણ સાથે સંબદ્ધ ન હતી.) આ ઉત્પત્તિ, વર્તમાનક્ષણની પહેલા હતી જ નહીં. એટલે જ હમણાં “અસદ્ ઉત્પન્ન થાય છે એવો વ્યવહાર થાય છે. બાકી અસત્ પદાર્થનું, અવસ્થાંતર થઈને સત્ થઈ જવું; એવું નથી. (આશય એ કે અસદુ૫દ્યતે” એનો મતલબ એ નથી કે, અસત્ પદાર્થ અવસ્થા બદલાઈને સેતુ થઈ જાય છે... એવું હોય તો ખપુષ્પાદિ પણ સત્ થઈ જવાની આપત્તિ આપી શકાય. પણ મતલબ એ કે, એ વસ્તુની સત્તા એ જ ઉત્પત્તિ જે પહેલા ન હતી અને હમણાં થઈ છે... બસ, આના આધારે જ “અસદુત્પત્તિ, અસત્ ઉત્પન્ન થાય' એવો વ્યવહાર કરાય છે.) (૫૩) સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ, ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી હોવાથી, યત્કિંચિ=અસાર જણાઈ આવે છે. તે આ પ્રમાણે - ઉત્પત્તિ તે ઘટાદિરૂપ કાર્યભાવથી જુદી નથી, પણ તે કાર્યભાવરૂપ જ છે. પણ હવે આ કાર્યભાવ આવ્યો ક્યાંથી? (તેનું સમાધાન કરવા, તમારી પાસે એક પણ યુક્તિ નથી. જુઓ –). (૧) તે (વટાદિ કાર્યરૂપ) ભાવ, ગર્ભની જેમ, પોતાના કારણમાંથી નીકળે એવું તો નથી જ... (ગર્ભ, પોતાની માતાના પેટમાંથી નીકળે છે અને તેનું કારણ એ કે, તે પૂર્વે પોતાની માતાના પેટમાં રહ્યો હોય છે. પણ કાર્યનું તો તમે પૂર્વે અસ્તિત્વ માનતા જ નથી, તો ગર્ભની જેમ કારણમાંથી એ કાર્ય નીકળે એવું શી રીતે કહેવાય?) (૨) વળી, તે કાર્યરૂપ ભાવ, અચાનક આકાશથી પણ ટપકી જતું નથી. તો તે કાર્ય આવ્યું ક્યાંથી ? ૨. “ન વાડq૨૦” ત -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy