SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ १२०३ अनेकान्तजयपताका ( 8: -> भवति च कस्यचिदनन्तरं - मरणसमय एवास्य, रहितस्तदन्वयेन तत्सामर्थ्यप्रभवो नियम * વ્યાધ્યા સહલા, ન ચાપ્તિ સર્વથા-સર્વે: પ્રાર: પ્રાત્, ઉત્પત્તેરિતિ પ્રમ:, ને ચાતત્ સત્ મતિ, अभावस्य भावत्वविरोधात्, भवति च कस्यचित् - वस्तुनोऽनन्तरं मैरणसमय एवास्यकस्यचित् रहितस्तदन्वयेन-तत्तद्भावापत्त्यभावतः तत्सामर्थ्यप्रभवः - अनन्तरातीतवस्तुशक्तिजन्मा * અનેકાંતરશ્મિ * (૩) વળી, ઉત્પત્તિની પહેલા, તે કાર્યનું (સર્વથા=) કોઈપણ રીતે અસ્તિત્વ ન હતું (એવું તમે જ કહ્યું છે અને એનો મતલબ એ થયો કે પૂર્વે તે કાર્ય અસત્ હતું...) અને અસત્ સત્ થાય એવું પણ તમે માનતાં નથી. કારણ કે અભાવનું ભાવરૂપે થવું વિરુદ્ધ છે (જો અભાવનો ભાવ માનો, તો ખપુષ્પાદિનો પણ ભાવ માનવો પડે.) (સાર એ કે, તે કાર્ય, કારણમાંથી નથી નીકળ્યું તે આકાશમાંથી પણ નથી ટપક્યું. પૂર્વે સત્ હતું એવું પણ નથી અને પૂર્વે અસત્ હતું ને હમણાં સત્ થયું એવું પણ નથી. આમ, એક પણ પ્રકાર નથી, તો તે કાર્ય થયું શી રીતે ?) (૫૪) પણ તમે એવું માનો છો કે, કોઈક વસ્તુના વિનાશ પછી જ તે પ્રતિનિયત કાર્ય થાય છે જ. (માટીનાં નાશ વખતે જ તે ઘટાદ ઉત્પન્ન થાય છે.) (એટલે માનવું જ રહ્યું કે, પૂર્વક્ષણીય કારણમાં કોઈક અપેક્ષાએ તે કાર્યનું અસ્તિત્વ છે જ, શક્તિરૂપે પૂર્વે તેનું સત્ત્વ છે જ. એટલે જ તો તેના પછી તરત એ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ તમે આવું ન માની, વાસ્તવમાં ઉન્મત્ત જેવો પ્રલાપ કરો છો. જુઓ -) વળી, તમે કહો છો કે (તત્) કારણનું (તજ્ઞાવ) કાર્યરૂપે પરિણમન (આપન્દ્વમાવતઃ) ન થતું હોવાથી, કાર્ય તે કારણના અન્વયથી રહિત છે (બૌદ્ધો કારણ, કાર્યભાવને પામે એવું નથી માનતા. એટલે કાર્ય અન્વયથી રહિત છે.) અને વળી બીજી બાજું તમે કહો છો કે, તે કાર્ય, અનંતર-અતીત (=હમણાં જ પૂર્વે થઈ ગયેલી) * વિવરામ્ .. 24. મરાસમય વાસ્યેતિ । વિનાશસમયે વ મૃવાવેર્ઘટાવિરુત્વદ્યુત નૃત્યર્થ: । તત્ત્વ ‘વિવनन्तरम्' इत्यस्यैव सौत्रपदस्य व्याख्यानं कृतं सुखावबोधाय सूत्रकृता ।। * व्याख्यागतस्य 'तत्तद्भावापत्त्यभावतः' इत्यस्य पदस्येयं व्याख्या - तस्य कारणस्य तद्भावः - कार्यभावः स एवापत्तिरिति तत्तद्भावापत्तिः, तस्या अभावो यतः, ततः कार्यं कारणान्वयेन रहितमिति सण्टङ्कः । अयमत्राभिप्रायः - न हि बौद्धः कारणस्य कार्यरूपतया परिणमनं मन्यते । तेन तन्मते न कारणस्यान्वयः कार्ये ॥ ૬. ‘પ્રભવનિયમ૰’ રૂતિ -પાઇ: । Jain Education International ૨. ‘વૈવાસત્’ રૂતિ -પાđ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy