SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ १२०४ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता वाँश्चेति को न्वस्वप्नायमान इत्थं भाषते, अबोधग्रहगृहीताच्चापरः अनुवक्तीत्यपकर्ण्यमेतत् । (५५) आह-एवमपि पारिशेष्यानाश्रयणे हेतुफलभावोच्छेददोषोऽनिवारितप्रसरः, આ ચાલ્યા .... नियमवाँश्च भावः स एव नापरः । इति को न्वस्वप्नायमानः सन् इत्थं भाषते ? अबोधग्रहगृहीताच्चापरः-अन्यः अनुवक्ति को न्वपरः?, न कश्चिदित्यर्थः । इत्यपकर्ण्यमेतत् । आहएवमपि सति पारिशेष्यानाश्रयणे हेतुफलभावोच्छेददोषः । किमित्याह-अनिवारितप्रसरः । · અનેકાંતરશ્મિ .... એવી વસ્તુનાં સામર્થ્યથી જન્ય છે અને તે અનંતર-અતીત વસ્તુની સાથે જ (નિયમવા=) નિયમવાળો છે. તેનાથી જ તે ભાવનો જન્મ થાય, બીજાથી નહીં અને તેનાથી પણ તે જ ભાવનો જન્મ થાય બીજા ભાવનો નહીં. એવો જે નિયમ; તેના વાળું કાર્ય છે.) (હવે અહીં પ્રશ્ન એ ઊભા થાય છે, જો તેમાં તેનો અન્વય નથી, તો તે, તેના સામર્થ્યથી જન્ય કેમ ? તેની સાથે જ કેમ આવ્યભિચાર ધરાવે ? અથવા તો તે કારણસામર્થ્યથી પણ તે વસ્તુ જ જન્ય કેમ? .. અને આ બધાનો ઉકેલ લાવવો મુશ્કેલ થઈ પડશે.) એટલે આવું પૂર્વાપર વિચારણા વિનાનું કથન, સ્વપ્ન જેવું આચરણ કરનાર વ્યક્તિ સિવાય, બીજો તો કયો આપ્તપુરુષ કરે ? (અર્થાત્ સપનામાં બોલનાર વ્યક્તિ જ તેવું બોલે છે.) (જો કે તમે સપનામાં નહીં, પણ જાગૃત અવસ્થામાં બોલો છો) પણ તમે તો (અબોધગ્રહ=) અજ્ઞાનરૂપી ગ્રહથી ગ્રસિત થઈ ગયા છો. અને તેથી જ તમે તેવું વિચારશૂન્ય કથન કરી રહ્યા છો. અજ્ઞાનથી જડ સિવાય બીજું કોણ આવું બોલે ? (એટલે તમારી વાત તો અપવાદભૂત છે. બાકી હકીકતમાં તો, સપનામાં બોલનાર વ્યક્તિ સિવાય બીજું કોઈ આવું ન બોલે.) એટલે તમારી એકે વાતો સાંભળવા યોગ્ય નથી. આ કારણના કાર્યરૂપે પરિણમનમાં વિરોધ–અભાવ : (૫૫) બૌદ્ધ અને પૂર્વે જ કહ્યું હતું કે, આ વિશે ત્રણ પક્ષ છે : (૧) હેતુ-અનિવૃત્તિ, (૨) .. - વિવરમ્ ... 25. पारिशेष्यानाश्रयणे इति । हेतोरनिवृत्तिपक्षे साङ्याभिमते तादवस्थ्याद्धेतोर्न घटते कार्यम् । निवृत्त्यनिवृत्तिपक्षस्तु जैनाभिमतो विरुद्ध इति पारिशैष्याद् बौद्धाभिमत एव वस्तुनोऽनन्तरं वस्तूत्पद्यत इत्यस्मिन् पक्षे कार्यकारणभावव्यवस्थितिरिति पारिशेष्यं तस्यानाश्रयणे सति ।। આ પક્ષ સાંખ્યને અભિમત છે, તેમના મતે દરેક વસ્તુ અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરેકસ્વભાવી છે. એટલે તેમના મતે હેતુની અંશતઃ પણ નિવૃત્તિ થતી નથી. રૂ. પૂર્વમુદ્રિતે “પરિશિષ્યાત્ તિ પાઠક, ૨. “નાશ્રયેા હેતુપ' રૂતિ -પઢિ: ૨. ‘વોડપ:' તિ -પઢિ: N-પ્રતિપાઠ: . ૪. ‘ત્યસ્મ(?ત) પક્ષે’ તિ g-પાટ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy