SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११९४ (४४) भवत्यदोषो यस्य कस्यचिदसतः तत्सम्पादनेन, नियमतत्सम्पादनं तु तद्विशेषाधायीति तद्विशेषत्वादेव न सर्वथा तदसत्त्वमिति परिचिन्त्यतामेतत् । एवं च निरवधि - વ્યા .... विभवप्रतिनियमात् तस्य-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविभवप्रतिनियमात्-कार्यविशेषकरणस्वभावत्वविभवप्रतिनियमाददोषः इति चेत् अनन्तरोदितः । एतदाशङ्कयाह-भवत्यदोषो यस्य कस्यचिदसतो यदृच्छया तत्सम्पादनेन, नियमतत्सम्पादनं तु-नियमेनासत्त्वविशेषसम्पादनं पुनस्तद्विशेषाधायि-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविशेषाधायि । इति-एवं तद्विशेषत्वादेव-अधिकृतसत्तामात्रस्य तथास्वभावत्वविशेषादेव न सर्वथा तदसत्त्वं-भाविकार्यासत्त्वमवधिभावेनाधिकृतभावविशेषत्वादिति परिचिन्त्यतामिति । एवं च कृत्वा निरवधि... . ..અનેકાંતરશ્મિ . પણ ઇષ્ટ માન્યતાને અનુરૂપ જ છે.) બૌદ્ધ ઃ તે સત્તામાત્રનો, કાર્યવિશેષને જ કરવારૂપ જે સ્વભાવ છે; તે સ્વભાવરૂપ વૈભવના આધારે પ્રતિનિયત માની લઈએ, તો તો દોષ ન રહે ને ? (આશય એ કે, કારણનું જે સત્ત્વ; તેનો સ્વભાવ તમામ અસમાંથી પણ પ્રતિનિયત અસરૂપ કાર્યવિશેષને જ કરવાનો છે, આ જ તેનો વૈભવ છે.. આ વૈભવને આધારે તેનાથી પ્રતિનિયત કાર્યની જ ઉત્પત્તિ થશે. એટલે અનિયમનનો દોષ નહીં રહે.) (૪૪) સ્યાદ્વાદીઃ તમે તે કારણથી, યદચ્છાથી જે કોઈની પણ ઉત્પત્તિ કહેતા હોત, (અર્થાત્ ક્યારેક એક અસની, તો ક્યારેક બીજા અસતની...) તો તો કોઈ દોષ ન હતો. પણ પ્રતિનિયત અસત્ની જ ઉત્પત્તિ કહો, તો તો તે કારણસત્ત્વનાં તથાસ્વભાવપણાંમાં કંઈક વિશેષનું આધાન માનવું જ પડે અને એ વિશેષ એ જ કે શક્તિરૂપે તેમાં કાર્યનું અસ્તિત્વ... એટલે આવા વિશેષથી તો ફલિત થાય છે કે, ભાવી કાર્યનું સર્વથા અસત્ત્વ નથી, શક્તિરૂપે તો પૂર્વે તેનું સત્ત્વ છે જ. આ બધું તમે શાંતિથી વિચારો. ભાવાર્થ તમે તે કારણસત્ત્વથી કોઈપણ અસતની ઉત્પત્તિ કહેતા હોત, તો તો કોઈ દોષ નહોતો. કારણ કે તેનો જનનસ્વભાવ સર્વ અસત્ વિશે સમાન હોવાથી, તેનાથી તે બધાની ઉત્પત્તિ નિબંધ ઘટી જાય. પણ તમે તો નિયતરૂપે અસવિશેષની જ ઉત્પત્તિ કહો છો. તો આવી ઉત્પત્તિ તો; તે કારણસત્ત્વનાં તથાસ્વભાવપણાંમાં કંઈક વિશેષનું આધાન કરનારી છે અને તે વિશેષ એ જ કે, શક્તિરૂપે તેમાં કાર્યનું અસ્તિત્વ... અને આવા વિશેષથી તો, કારણક્ષણે પણ કાર્યનું કથંચિત્ અસ્તિત્વ માનવું 20. कार्यविशेषकारणस्वभावत्वविभवप्रतिनियमादिति । कार्यविशेषस्य कारणं-प्रतिनियतकार्यहेतुः स्वभावो यस्य तत् तथा, तस्य भाव: कार्यविशेषकारणस्वभावत्वम्, तदेव विभव:-विभूतिस्तस्मात् प्रतिनियम:તૈયત્વે તમ્માત્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy