SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ १२५१ अनेकान्तजयपताका (પષ્ટ્ર (१०३) स्यादेतद्धेतुस्वभावसङ्क्रान्तिपक्षेऽयं दोषः । तत्र हि तस्यैव तथाभवनमिति कार्यतुल्यता, अत एव च तत्स्वभाववैचित्र्यं वेत्यनिवारितमेतत् । (१०४) यदा तु तत्प्रतीत्योत्पादतस्तद्भावस्तदा हेतूनां निमित्तमात्रत्वान्न कश्चिद् दोष इति । एतेन कारणानां ... ...... ચાહ્યા ... स्यादेतत्-अथैवं मन्यसे हेतुस्वभावसङ्क्रान्तिपक्ष एव कार्ये अयं दोषः-अनन्तरोदितः । तत्र यस्मात् हेतुसङ्क्रान्तिपक्षे तस्यैव-हेतोः तथाभवनं कार्यरूपतया इति-एवं कार्यतुल्यता, अत एव-तत्तथाभवनात् तत्स्वभाववैचित्र्यं वैति-सर्वेषां सर्वजननस्वभाववैचित्र्यं वैति अनिवारितमेतद् भवत्येवेत्यर्थः । यदा तु-यदा पुनः तत्प्रतीत्योत्पादतः-तेभ्यः प्रतीत्योत्पादनेन तद्भावः तावत् कार्यभावस्तदा-तस्मिन् काले हेतूनां निमित्तमात्रत्वात् कारणात् न कश्चिद् અનેકાંતરશ્મિ .... એ બધું તમે શાંતિથી વિચારો... (હવે બૌદ્ધ શાંતિથી વિચાર્યા વિના જ, ફરી પોતાની દલીલો રજૂ કરવા અને પૂર્વોક્ત દોષો પરિણમનવાદમાં બતાવવા જઈ રહ્યો છે.) (૧૦૩) બૌદ્ધ ઃ તમે હેતુસ્વભાવનું કાર્યમાં સંક્રમણ (પરિણમન) માનો છો, અર્થાત્ હેતુનું કાર્યરૂપે પરિણમન માનો છો... હવે હકીકતમાં તો આ હેતુપરિણમન પક્ષમાં જ (૧) કાર્યતુલ્યતા, અને (૨) કારણસ્વભાવની વિચિત્રતા રૂપ બે દોષ આવે છે. (અમારા મતે નહીં.) તે આ પ્રમાણે – પરિણમનવાદમાં દોષઃ (૧) હેતુ, કાર્યરૂપે પરિણમે છે. એટલે બધા કાર્યોમાં હેતુનો અન્વય થશે, બધા કાર્યો હેતુમય થશે અને તો તે હેતુમય કાર્યો પરસ્પર તુલ્ય માનવા પડશે. (આશય એ કે, હેતુ એકસ્વભાવી છે અને એ હેતુ કાર્યરૂપે પરિણમે છે. એટલે તો હેતુમય કાર્યો પણ હેતુના સ્વભાવવાળા-તુલ્ય માનવા પડે.) અથવા તો (૨) તે હેતુમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે, તેને ચિત્ર-અનેકસ્વભાવી માનવો પડે. કારણ એ જ કે, હેતુનું જુદા જુદા કાર્યરૂપે પરિણમન થાય છે... (જુદા જુદા સ્વભાવે જ જુદા જુદા કાર્યોમાં પરિણમન શક્ય છે.) એટલે હેતુના સર્વકાર્યજનનસ્વભાવને ચિત્ર-અનેકરૂપ માનવો જ પડે... (અર્થાત્ અનિવારિતપણે તેનું સ્વભાવવૈચિત્ર્ય આવશે.) ક્ષણિકવાદમાં નિર્દોષતા : (૧૦૪) જે વખતે વળી કારણને આશ્રયીને કાર્ય થતું હોય, તે વખતે હેતુઓ તો માત્ર નિમિત્તરૂપ છે. એટલે પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી... ૨. “પક્ષે ' રૂતિ -પાવ: | ૨. “તિ' રૂતિ ટુ-પાઠ: રૂ. ‘ત્યનિ' રૂતિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy