SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता १२९६ एवैतदिति चेत्, स इतरस्यापि तुल्य: । तदनन्तरं तद्भावेनातुल्य इति चेत्, *બાળા < * त्यादि। तदनन्तरसमये-केवलानलग्रहणानन्तरसमये तद्भावः- धूमग्रहणभावः । इति चेत्, एतदाशङ्कयाह-तदभावे तद्भावः, केवलानलग्रहणाभावे धूमग्रहणभाव इत्यर्थः । इष्यत इत्यादि । इष्यत एवैतद् यदुत तदभावे तद्भावः । इति चेत्, एतदाशङ्कयाह - स इत्यादि । स इतरस्यापि तुल्यः सः-तदभावे तद्भावः इतरस्यापि - केवलानलग्राहिधूमग्राहिणस्तुल्यस्तत्रापि केवलानल* અનેકાંતરશ્મિ ... અનંત૨૫ણું તો નાળિયેરદ્વીપવાસીને થનારા ધૂમજ્ઞાનમાં પણ છે જ... જુઓ - નાળિયેરદ્વીપવાસી પ્રમાતાને ઘણા વખત પૂર્વે તણખા વગેરેની અવસ્થામાં અગ્નિનું દર્શન થયું હતું અને હવે સમુદ્ર ઉતરતી વેળાએ ધૂમજ્ઞાન થઈ રહ્યું છે... તો અગ્નિજ્ઞાનની અનંતર ધૂમજ્ઞાન, જેમ આર્ય વ્યક્તિને થાય છે, તેમ નાળિયેરદ્વીપવાસીને પણ થાય છે જ. (પ્રશ્ન ઃ પણ તરત અનંતર તો નથી થતું ને ? ઉત્તર ઃ નિરન્વય-નશ્વરવાદીમતે તો દરેક વસ્તુ ક્ષણિક છે. એટલે એના ક્ષય પછી તરત અનંતર કે વિલંબે અનંતર બંને અવિશેષ છે... એટલે સાર એ આવ્યો કે, ધૂમજ્ઞાનની અનંતર (પૂર્વે) સમનન્તરરૂપે અગ્નિજ્ઞાન હોવાનું તો બંનેને તુલ્ય જ છે. તો તે રૂપે અતુલ્યતા શી રીતે ?) (૧૪૬) બૌદ્ધ : તમે પહેલા ‘અનંતરપણું’ બરાબર સમજો. કેવળ અગ્નિગ્રહણની અનંતરસમયે (=પછીના સમયે) ધૂમનું ગ્રહણ થવું. સ્યાદ્વાદી : તો એનો મતલબ એ થયો કે, અગ્નિગ્રહણના અનંતરસમયે; જે વખતે ક્ષણિક અગ્નિગ્રહણ નષ્ટ થઈ ગયું છે તે સમયે (અર્થાત્ અગ્નિગ્રહણના અભાવ વખતે) ધૂમનું ગ્રહણ થવું. બૌદ્ધ : વાહ ! તમે એકદમ બરાબર અર્થ કર્યો. આ જ વાત અમને ઇષ્ટ છે... (અર્થાત્ અગ્નિગ્રહણના અભાવમાં ધૂમનું ગ્રહણ થવું; એ જ અમારું ‘અનંતર’ કહેવાનું તાત્પર્ય છે.) સ્યાદ્વાદી ઃ તો આવું અનંત૨૫ણું તો નાળિયેરદ્વીપવાસીને થનારા ધૂમજ્ઞાનમાં પણ તુલ્ય જ છે. કારણ કે નાળિયેરદ્વીપવાસીને પણ પૂર્વે કેવળ-અગ્નિગ્રહણ થયું હતું અને ત્યારબાદ તેના અભાવમાં જ સમુદ્ર ઉતરતી વેળાએ ધૂમજ્ઞાન થઈ રહ્યું છે... (આમ નાળિયેરદ્વીપવાસીના ધૂમજ્ઞાનમાં પણ અનંત૨થવાપણું; અગ્નિગ્રહણના અભાવમાં થવાપણું તો છે જ... અને એટલે તો વહ્નિજ્ઞાન, જેમ આર્યવ્યક્તિને થનારા ધૂમજ્ઞાનની અનંતર સમનન્તર છે તેમ અનાર્યવ્યક્તિને થનારા ધૂમજ્ઞાનની અનંતર * વિવરમ્ *.. पूर्वं मुर्मुराद्यवस्थपावकदर्शनमभूत्, समुद्रोत्तरणानन्तरं च धूमज्ञानमुदपादि इत्यस्त्येवानन्तर्य्यं निरन्वयनश्वरवस्तुवादिमतेऽनन्तरचिरातीतत्वस्य विशेषाभावात् ।। ૧. પૂર્વમુદ્રિતંત્ર ‘જ્ઞાનમુપાદ્રિ' કૃતિ પાત:, અત્ર N-પ્રતવાદ: I ૨. પૂર્વમુદ્રિતેઽત્ર ‘ત્યÊવાનન્તયંનિ૦' કૃતિ પા:, અત્ર N-પ્રતાન્ત: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy