SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२८० चादर्शनात् ।ने, उपलब्धिलक्षणप्राप्तस्य अनुपलम्भासिद्धेः । उपब्धिलक्षणप्राप्तिहयुपलम्भप्रत्ययान्तरसाकल्यम् । तेषामुपलम्भजननस्वभावत्वे कथं तदनुपलम्भः ? अतत्स्वभावत्वे वा तत्प्रत्ययान्तरत्वं कथम् ?॥ » વ્યાસહ્યા ...... नात् । एतदाशङ्कयाह-न-नैतदेवम्, उपलब्धिलक्षणप्राप्तस्य सतः अनुपलम्भासिद्धेः । एनामेवाह-उपलब्धिलक्षणप्राप्तिर्यस्मात् उपलम्भप्रत्ययान्तरसाकल्यम्-उपलम्भकारणान्तराणां सकलभावः । यदि नामैवं ततः किमित्याह-तेषाम्-उपलम्भप्रत्ययान्तराणां सकलानामुपलम्भजननस्वभावत्वे सति उपलम्भभावापत्त्या कथं तदनुपलम्भः ? नैवेत्यर्थः । अतत्स्वभावत्वे वा-उपलम्भाजननस्वभावत्वे वा तेषां तत्प्रत्ययान्तरत्वम्-उपलम्भप्रत्ययान्तरत्वं થ? મૈત્યર્થ: II - અનેકાંતરશ્મિ એટલે જ કારણોના અસંનિધાનમાં જ તેનું અદર્શન થાય છે.) આવા દર્શન-અદર્શનરૂપ પ્રત્યક્ષ-અનુપલંભથી કાર્ય-કારણભાવનો નિશ્ચય સિદ્ધ જ છે, એવું અમારું માનવું છે. સ્યાદ્વાદી : તમારી આ વાત બરાબર નથી. તમે કહો છો કે, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટ પૂર્વે અનુપલબ્ધ હતો અને પછી તેનું દર્શન થયું.) પણ તે બરાબર નથી, કારણ કે ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હોય, તો તેનો અનુપલંભ હોઈ શકે નહીં. (તેનો ઉપલંભ થાય જ.) તેનું કારણ એ કે, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ એટલે ઉપલંભના તમામ કારણસમુદાયનું અસ્તિત્વ.. (અર્થાત્ જે કારણોના આધારે જ્ઞાન થાય, તે તમામ કારણોનું હોવું... એવું હોય તો જ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કહેવાય અને તો જ ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાય.) હવે એ ઉપલંભના તમામ કારણો, જો ઉપલંભજનનસ્વભાવી હોય – ઘટનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળા હોય - તો તેઓ થકી ઉપલંભ થાય જ અને તો ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ શી રીતે ? અને એ ઉપલંભના કારણો જો ઉપલંભજનસ્વભાવી ન હોય – ઘટનું જ્ઞાન કરાવવાના સ્વભાવવાળા ન હોય – તો તો તેઓ ઉપલંભનું કારણ જ કેમ કહેવાય ? (અર્થાત્ તેઓ ઉપલંભના કારણ ન જ બને.) એટલે તેઓમાં ઉપલંભજનનસ્વભાવ હોય જ અને તેઓ થકી ઘટનો ઉપલંભ થાય જ... તો પછી ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ શી રીતે કહી શકાય? એટલે તમારી વાત અસંગત જણાઈ આવે છે. ૬. ‘નોડપબ્ધિ૦' કૃતિ -પાઠોડનારળીય: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy