SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ १२७९ अनेकान्तजयपताका (१३०) स्यादेतत्-नाभावः, उपलब्धिलक्षणप्राप्तानुपलब्धस्य दर्शनाद् दृष्टस्य - વ્યારહ્યા છે . स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे-नाभावः, प्रक्रमात् तदतिरिक्तस्य । कथमित्याह-उपलब्धिलक्षणप्राप्तानुपलब्धस्य दर्शनाद् दृष्टस्य च उपलब्धिलक्षणप्राप्तस्यैव अदर्श અનેકાંતરશ્મિ “નિયામક એવા કાર્ય-કારણભાવથી કે નિયમથી જ અવિનાભાવનો નિયમ મનાય... માત્ર તેના દર્શન કે અદર્શનથી નહીં.” (પ્રમાણવાર્તિક ૩/૩૧) એટલે દૃર્શન-અદર્શન વ્યભિચારી હોવાથી, ધર્મકીર્તિએ પણ તેનો પ્રતિક્ષેપ કર્યો છે અને દર્શનઅદર્શન સિવાય પ્રત્યક્ષ-અનુપલંભ જેવું કશું જ નથી... ફલતઃ દર્શન-અદર્શનરૂપ પ્રત્યક્ષ અનુપલંભથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થઈ શકે નહીં અને તો કોઈ ઉપાય ન રહેવાથી, તેમના નિશ્ચયની અસંગતિ ઊભી જ રહે. ' (૧૩૦) બૌદ્ધ: તમે જે કહો છો કે, પ્રત્યક્ષ-અનુપલંભરૂપ ઉપાયમાં દર્શન-અદર્શન સિવાય બીજું કશું જ નથી - તે વાત ખોટી છે. ધર્મકીર્તિ જેને વ્યભિચારી કહે છે, તે દર્શન-અદર્શન; અમે કહેલ દર્શન-અદર્શનથી જુદા છે. (એટલે ધર્મકીર્તિએ કહેલ દર્શન-અદર્શન સિવાય કશું જ નથી – એવું ન કહેવાય... અમે કહેલ વિશિષ્ટ પ્રકારનું દર્શન-અદર્શન છે જ...) જુઓ - ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે, તે પૂર્વે ઉપલબ્ધ થતો ન હતો અને માટી વગેરે સામગ્રી મળે તે અનુપલબ્ધ ઘટનું દર્શન થાય છે. (અને આવું દર્શન અચૂક અવ્યભિચારી જ હોય. એટલે જ કારણસામગ્રી મળ્યા પહેલા ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત પણ ઘટનો ઉપલંભ થતો ન હતો) અને જે માટી વગેરે કારણોના સંનિધાનમાં ઉપલબ્ધ થતો હતો, દેખાતો હતો, તે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટ જ, કારણોનું સંનિધાન ન હોવામાં દેખાતો નથી એ જ ઘટનું પ્રદર્શન છે. (અને આ અદર્શન અવ્યભિચારી છે. વિવરમ્ . “कार्यकारणभावाद् वा नियमाद् वा नियामकात् । अविनाभावनियमो दर्शनान्न न दर्शनाद् ।।" इति । दर्शनान्न न दर्शनादिति मध्यवर्त्तिनो 'न'शब्दस्य उभयत्र सम्बन्धात् दर्शनादर्शनमात्रेण नाविनाभावनियम इति । PP અહીં બૌદ્ધમત બે રીતે ગણી શકાય : (૧) તેમના મતે દર્શન-અદર્શન વ્યભિચારી છે. કારણ કે સ્વલક્ષણરૂપ અર્થમાં પણ નિત્યનું દર્શન થાય છે અને સ્વલક્ષણમાં પણ સ્વલક્ષણનું અદર્શન છે (આ વાત આગળની પંક્તિઓથી ગ્રંથકારશ્રીને અભિમત જણાય છે)... (૨) દર્શનાદર્શન, કાર્યકારણભાવને વ્યભિચારી છે, દાસી-ગર્દભનું દર્શનાદર્શન થવા છતાં કાર્યકારણભાવ સ્વીકૃત નથી (આ વાત વિવરણકારશ્રીને અભિમત છે.). १. 'नियमाकात्' इति ख-पाठः । २. अनुष्टुप् । ३. पूर्वमुद्रितेऽत्राशुद्धिप्रचुराः पुनरुक्तिप्रचुराश्च पङ्क्तयः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy