SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ १२८१ अनेकान्तजयपताका By: Ov> ( १३१ ) स्यादेतत्-सहार्थेन तज्जननस्वभावानि, यथाऽऽह - " स्वभावविशेषश्च यः स्वभावः सत्स्वन्येषूपलम्भप्रत्ययेषु सन् प्रत्यक्ष एव भ॑वति”। एतदप्यसारम्, इत्थमप्युभयस्य उपलब्धिलक्षणप्राप्तिशब्देनाभिधानात् तद्भावे चानुपलम्भायोगात् । ( १३२ ) न * व्याख्या स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे - सहार्थेन अवलम्बनाख्येन तज्जननस्वभावानि - उपलम्भजननस्वभावानि, यथाऽऽह न्यायवादी - स्वभावविशेषश्च - पदार्थविशेषश्च । किमुक्तं भवतीत्याह-य: स्वभाव:- पदार्थः । सत्स्वन्येषु उपलम्भप्रत्ययेषु - चक्षुरादिषु सन्विद्यमान: प्रत्यक्ष एव भवति । एतदाशङ्कयाह-एतदप्यसारम् । कुत इत्याह- इत्थमपि - एवमपि उभयस्य-उपलम्भप्रत्ययान्तरस्वभावविशेषोभयस्य उपलब्धिलक्षणप्राप्तिशब्देन अभिधानात् । तद्भावे च-अधिकृतोभयभावे च किमित्याह- अनुपलम्भायोगात् । नेत्यादि । न तदा तस्मिन् * અનેકાંતરશ્મિ I (૧૩૧) બૌદ્ધ : ઘટ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત છે જ અને તેના ઉપલંભના કારણો પણ છે જ... પણ એ કારણો, ઘટાદિ વિષયરૂપ અર્થની સાથે જ ઉપલંભને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. આ વિશે ન્યાયવાદી ધર્મકીર્તિએ કહ્યું છે કે - “સ્વભાવવિશેષ એટલે એવો સ્વભાવ, જે ચક્ષુ વગેરે બીજા કારણોની હયાતીમાં રહેતો હોય, તો પ્રત્યક્ષ થાય જ.’ (ન્યાયબિંદુ પરિચ્છેદ-૨) (હવે આ સ્વભાવ પૂર્વે ન હોવાથી જ, ઉપલંભના કારણોની હયાતીમાં પણ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો ઉપલંભ થતો નથી. આનાથી એ સિદ્ધ થયું કે, ઘટની હાજરીમાં જ અન્ય ઉપલંભપ્રત્યયો ઉપલબ્ધિ કરાવે.) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસાર છે, કારણ કે ‘ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ' શબ્દથી (૧) ઉપલંભના કારણો, અને (૨) સ્વભાવવિશેષ - બંનેનું કથન થાય છે. (એટલે બંને હોય તો જ તેને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાય) તેથી જો ઘટાદિનો સ્વભાવવિશેષ જ તેવો હોય કે અન્ય કારણોની હાજરીમાં પ્રત્યક્ષ થાય... તો તે સ્વભાવવિશેષની ગેરહાજરીમાં તો તેને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહી જ ન શકાય, કારણ કે પ્રત્યક્ષ કરાવવાનો સ્વભાવ જ નથી. એટલે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત કહેવાથી સ્વભાવવિશેષની હાજરી જરૂર બની રહે અને તો ઘટનું પ્રત્યક્ષ થાય જ... ફલતઃ ઘટનો અનુપલંભ નહીં રહે. * અહીં બધે ધ્યાન રાખવું કે, બૌદ્ધને, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો પણ અનુપલંભ હોઈ શકે, એવું સિદ્ધ કરવું છે અને ગ્રંથકારશ્રી તેનું તર્કબદ્ધ નિરાકરણ કરીને, ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો ઉપલંભ થાય જ - એવું સિદ્ધ કરી રહ્યા છે. = ૬. ‘મતિ, ત—સારમ્' કૃતિ ૧-પાટઃ । Jain Education International ૨. ‘તદ્ધાવે’ કૃતિ ૩-પાત: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy