SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ १३३३ अनेकान्तजयपताका ( 8: -> क्षयिण्यसङ्गत एव, क्षणानामत्यन्तभेदात् वृद्ध्यनुपपत्तेः, सहकारिणोऽयोगात् अणोर्महद्भावासिद्धेः, अतिप्रसङ्गात् हैंतुधर्मान्वयानुपपत्तेः, (१८६ ) तेषां चोपलम्भात्, तथा *વ્યાધ્યા× માવે। જિમિત્યાહ-અસકૃત વ । ત ત્યાદ-ક્ષળાનામત્વનમેવાત્ ારાાત્ । જિમિત્યાન્નवृद्ध्यंनुपपत्तेः तथाविधात् तथाविधभावेन तथा सहकारिणोऽयोगात् उक्तनीत्यैव अणोः सकाशात् महद्भावासिद्धेः, महतो भावो महद्भावः तदसिद्धेरिति । असिद्धिश्च अतिप्रसङ्गात् । * અનેકાંતરશ્મિ . નિષ્કર્ષ ઃ પૂર્વાપરક્ષણોમાં અન્વયશીલ વસ્તુમાં અર્થક્રિયા ઘટે છે, ક્ષણિકવસ્તુમાં નહીં... એટલે પણ પ્રતિક્ષણ નિરન્વય નશ્વર વસ્તુ માનવી ઉચિત નથી. * તૃતીય યુક્તિનો નિરાસ (૧૮૫) પ્રતિક્ષણ નશ્વર વસ્તુમાં મઁરિણામ પણ અસંગત જ છે, તેના ત્રણ કારણો છે : (૧) ક્ષાનામત્યન્ત મેવાતું વૃત્બુનુપપત્તે: (૨) સહરિખોડયોાત્ અળોર્મહદ્ધાવાસિષ્ઠે: અને (૩) અતિપ્રસકૃત્િ હેતુધર્માંત્વયાનુપપત્તે । આ ત્રણે કા૨ણો ક્રમશઃ જોઈએ – (૧) ક્ષણિકમતે પૂર્વાપ૨ક્ષણો પરસ્પર અત્યંત જુદી જુદી છે. એટલે વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ થાય નહીં. (વૈરાગ્યાદિની ગુણવૃદ્ધિરૂપ પરિણામ ક્રમિક જ થાય - પૂર્વપૂર્વ ગુણોનું અનુસરણ થઈ ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ થાય - તે અનુભવસિદ્ધ છે...) પણ ક્ષણિકમતે પૂર્વાપરક્ષણો ત્રુટક–ત્રુટક હોવાથી કોઈનું કોઈમાં અનુસરણ થતું નથી. (૨) ક્ષણિકમતે સહકારીનો અયોગ થવાથી મહભાવરૂપ પરિણામ સિદ્ધ થતો નથી. તાત્પર્ય એ કે, અણુથી ચણુક, ચણુકથી ઋણુક એમ પરંપરાએ ઘટરૂપ મહદ્ભાવ થાય, તો આવા મહદ્ભાવમાં દળવૃદ્ધિ સહકારીથી જ થાય – અણુમાં બીજા અણુના સહકારથી દ્વચણુક બને. પણ ક્ષણિકમતે દરેક ક્ષણો પરસ્પર જુદી જુદી હોવાથી, કોઈ કોઈનો સહકારી ન બને અને તેથી દળવૃદ્ધિ દ્વારા પરંપરાએ મહદ્ભાવની સિદ્ધિ પણ ન થઈ શકે... (૩) ક્ષણિકમતે અતિપ્રસંગના કારણે હેતુધર્મોનો કાર્યમાં અન્વય પણ ઉપપન્ન થતો નથી (અને * ઘટ-આત્મા વગેરેનું તે તે રૂપે થવું એ જ ઘટાદિનો પરિણામ કહેવાય... આવો વસ્તુનો પરિણામ, ક્ષણિકમતે સંભવતો નથી. * વ્યાખ્યામાં ત્રીજા હેતુને જુદો બતાવ્યો નથી, પણ બીજા હેતુના અવાંતર કારણ તરીકે બતાવ્યો છે. પરંતુ તે અમને સમજાતું ન હોવાથી, અમે ત્રણ હેતુઓ દ્વારા પરિણામની સંગતિ બતાવી છે - એ ધ્યાનમાં લેવું. * તથાવિધાત્ તાવિધમાવેન=પૂર્વ-પૂર્વ ગુણોનું અનુસરણ થવાપૂર્વક ઉત્તરોત્તર ગુણોની ઉત્પત્તિ થાય છે અને આવી ઉત્પત્તિ દ્વારા ઉત્તરોત્તરગુણોમાં વૃદ્ધિ થવી અનુભવસિદ્ધ છે, પણ તે ક્ષણિકમતે અસંગત ઠરશે.. ૨. ‘રિનો યોાત્' કૃતિ -પા: । ૨. ‘હેતુર્માન્વયા૦' કૃતિ -પાત: । ૪. ‘રિા યોગા॰' કૃતિ ૩-પા: । Jain Education International For Personal & Private Use Only રૂ. ‘વૃત્ત્વનુપ૦’ રૂતિ -પાઇ: । www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy