SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२०८ प्रसङ्गात्, असतोऽपि सत्ताऽयोगात् स्वभाववैकल्येन तद्भावनियमासिद्धेरिति । (५९) न चैतन्न शब्दार्थानुगतमपि, कथञ्चिदन्यथाभवनस्य तदेवान्यथैवेत्येकान्तापोहेन प्रवृत्तेः, .... ચાહ્યા ...... ... ... नाशप्रसङ्गात्, तथा असतोऽपि सर्वथेति वर्तते सत्ताऽयोगात् । अयोगश्च स्वभाववैकल्येन असतः तद्भावनियमासिद्धेः-सद्भावविशेषनियमासिद्धेरिति । न चैतत्-कथञ्चिदन्यथाभवनं अन्यभवनाक्षिप्तं न शब्दार्थानुगतमपि, किन्तु शब्दार्थानुगतमेव, कथञ्चिदन्यथाभवनस्य तदैवान्यथैवेति-एवं एकान्तापोहेन प्रवृत्तेः । कथमित्याह-वस्तुन एव तत्स्वभावत्वात् અનેકાંતરશ્મિ .... થઈ ગઈ હોવાથી, હવે તો માત્ર કપાલ જ શેષ છે અને એટલે એ કપાલનો અનુભવ જ યથાર્થ છે... એ બધી કલ્પનાકલ્પિત વાતો માન્ય બને નહીં.) વળી, અસત્ પદાર્થની પણ સત્તા ઘટે નહીં, કારણ કે તે અસનો કોઈ સ્વભાવ ન હોવાથી, તેનું પ્રતિનિયત સરૂપે થવું સિદ્ધ થાય નહીં. (આશય એ કે, સર્વથા અસત્નો તો કોઈ સ્વભાવ હોય નહીં. એટલે તેનું, પ્રતિનિયત કપાલાદિરૂપે જ અસ્તિત્વ થવું સંગત થાય નહીં. એટલે એ કપાલ, પૂર્વે સર્વથા નહોતો એવું ન મનાય. કથંચિત્ તો તેનું અસ્તિત્વ પૂર્વે પણ હતું જ.) એટલે સાર એ આવ્યો કે, સત્ માટી સર્વથા અસત્ બની જાય કે પૂર્વે અસત્ કપાલ હવે સત્ બની જાય એવું કશું નથી. હકીકતમાં તે માટી જ કથંચિત્ કપાલરૂપે પરિણમે છે. તેથી તે માટીનું, કથંચિત્ અન્યથાભાવન સંગત જ છે. શબ્દાર્થસંગતિઃ (૫૯) વળી, એ કથંચિત્ અન્યથાભવન (=વ થિંવિદ્ અન્યથા મવતિ=કારણ જ કથંચિદ્ કાર્યરૂપે થાય છે, એ) શબ્દાર્થને અનનુગત નથી, પણ અનુગત જ છે. અર્થાત્ તેનો શબ્દાર્થ સંગત જ છે. કથંચિત્ અન્યથાભવન; તવેવ અને ચર્થવ એવા એકાંતને દૂર કરીને, વસ્તુ વિશે પ્રવર્તે છે. ભાવાર્થ સાંખ્યો કહે છે : તવેવ અર્થાત્ કારણ જ એકાંતે કાર્યરૂપ છે, તે સિવાય નવું કોઈ કાર્ય થયું જ નથી... અને બૌદ્ધો કહે છેઃ ચર્થવ... અર્થાત્ કારણથી સર્વથા જુદું જ કાર્ય થાય છે, કાર્યમાં અંશતઃ પણ કારણનું અસ્તિત્વ નથી. પરંતુ આ લોકોના મતે અન્યથાભવનનો શબ્દાર્થ ઘટતો નથી, કારણ કે ત્યાં પ્રશ્નો ઉભા થાય કે (૧) ચંદ્ર તટ્ટેવ થમીથા મવતિ ? (૨) યદ્રિ ચર્થવ ભવતિ વર્થ તદ્વ? વગેરે... પણ અમે (યાદ્વાદી) બંને ઇવ કાઢીએ છીએ (અર્થાત્ તવ કે અર્થવ એવું નકારાત્મક અને કહેતા જ નથી.) અને એટલે (૧) તત્ ચંદ્રિથા મવતિ, (૨) અન્યથા યંત્િ તત્ મવતિ એવો શબ્દાર્થ નિબંધ ઘટી જાય... રૂ. પૂર્વમુદ્રિત ‘તવ' રૂત્યશુદ્ધપાઠ:, ૨. ‘વૈજજોન' તિ -પd: I ૨. ‘નિયમસિદ્ધિતિ' ત -પઢિ: સત્ર G-H-yતેન શુદ્ધિઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy