SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ १२६१ अनेकान्तजयपताका (ષણ: भावेन अन्यतो भावासिद्धेः, सामान्येन तु तस्यापि सिद्धेः । एवमपि तदेव तज्जननस्वभावमितरदेव च तज्जन्यस्वभावमित्यभ्युपगमे न्यायबाधा, एवम्भूतस्य वाङ्मात्रेण स्वभावान्तरस्याप्यभिधातुं शक्यत्वात् ।(११३) तथाहि-एवमपि वक्तुं पार्यत एव मृत्पिण्ड વ્યરહ્યા . विवक्षितानाम्-अशेषतत्कालभाविनां भावानामन्यदाऽभावेन हेतुना अन्यतः-हेत्वन्तराद् भावासिद्धेः । विशिष्टा हि ते तदैव भवन्ति, नान्यदेति भावनीयम् । सामान्येन तु तस्यापिविवक्षितस्य कार्यस्य सिद्धेः अन्यदेति । एवमपि-तत्त्वनीतौ तदेव-विवक्षितं कारणं तज्जननस्वभावं-विवक्षितकार्यजननस्वभावं इ(तरे )तरदेव च-विवक्षितं कार्यं तज्जन्यस्वभावंविशिष्टकारणजन्यस्वभावमित्यभ्युपगमे । किमित्याह-न्यायबाधा । कथमित्याह-एवम्भूतस्य परमार्थतोऽनिबन्धनस्य वाङ्मात्रेण हेतुना स्वभावान्तरस्याप्यभिधातुं शक्यत्वात् । एतदेवाह - અનેકાંતરશ્મિ જ સ્યાદ્વાદી : તમારી આ વાત પણ બરાબર નથી, કારણ કે ઘટ વખતે થનારા હમણાનાં પટ વગેરે પદાર્થો તો – ક્ષણિક હોવાથી – બીજા કાળે તેઓ હોતા જ નથી. એટલે તમે જે કહ્યું હતું કે – “તે પટાદિ તો બીજા કાળે બીજાથી પણ થાય છે - તે વાત સિદ્ધ થતી નથી. (કારણ કે બીજા કાળે તેઓનું અસ્તિત્વ જ નથી, તો બીજા કાળે તેઓ બીજાથી થાય છે, એવું શી રીતે કહેવાય?) અને જો સામાન્યથી તમે તેવું કહેતા હો, તો સામાન્યથી તો ઘટ પણ બીજા કાળે સિદ્ધ જ છે. (અર્થાત્ સામાન્યથી જગતમાં ઘટ દરેકક્ષણે હોય છે. એટલે જે ક્ષણે તંતુથી પટ થયો તે ક્ષણે ઘટ પણ થયો જ... અથવા તસ્ય નો અર્થ એવો કરીએ તો પણ સંગતિ થાય - જયારે પટ થયો, ત્યારે પૂર્વેક્ષણે સામાન્યથી માટી હતી જ.) (વિમfપ) ઉપર પ્રમાણે વાસ્તવિક વ્યવસ્થા સિદ્ધ થવા છતાં પણ, જો તમે કહેશો કે - “વિવક્ષિત (માટીરૂપ) કારણ જ વિવક્ષિત (ઘટરૂપ) કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે, અને વિવક્ષિત (ઘટરૂપ) કાર્ય જ - વાસ્તવિક કારણ વિના જ - વિક્ષિત (માટીરૂપ) કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે” તો તો તમને ન્યાયનો બાધ થશે ! કારણ કે બોલવા માત્રથી તો આવા બીજા પણ સ્વભાવો કહેવા શક્ય છે. | (ભાવ એ છે કે, વિવક્ષિત કાર્ય-કારણનો આવો પ્રતિનિયત સ્વભાવ હોવામાં કોઈ સચોટ તર્ક તમારી પાસે નથી. પરમાર્થથી તો કોઈ હેતુ વિના જ તમે તેવો સ્વભાવ કહી દીધો છે. હવે બોલવા સામાન્યથી કહેવાનું તાત્પર્ય એ કે, હમણાંનો પટ ભલે અન્યકાળે ન હતો, પણ સામાન્યથી બીજા પટો તો અન્યકાળ હતા જ ને ? અને તેઓ બીજાથી જ થતા હતા ને? તો તેમને માટીનું કાર્ય શી રીતે મનાય ? ... એવું જો તમે (બૌદ્ધો) કહો, તો તેવું કથન તો ઘટ વિશે પણ થઈ શકે, એ વાત ગ્રંથકારશ્રી બતાવવા જઈ રહ્યા છે. ૨. સિદ્ધ:' રૂતિ -પાઠ: . ૨. ‘વ વિયેત પર્વ અમૃતપઇકું' રૂતિ 8-પાઠ: રૂ. ‘સિદ્ધિ:' રૂતિ -પઢિ:T Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy