SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (પ -9 १२५७ अनेकान्तजयपताका योगात् । तथाहि-स्वो भावः स्वभाव इत्यात्मीया सत्ता, तस्यैव हेतोरियमात्मीया सत्ता यत् तदनन्तरं भवत् तदेव तत् कार्यमिति तस्यैव तथाभवनेऽन्वयसिद्धिः, अतत्स्वभावत्वे च तदनन्तरं न तद्भावः, भावे वाऽतिप्रसङ्ग इति कुतो हेतुफलभावनियमः ?।(११०) વ્યારા . योगात् । एतदेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । स्वो भावः स्वभाव इति । किमुक्तं भवति ? आत्मीया सत्ता । अयं भावार्थः-तस्यैव हेतोरियमात्मीया सत्ता यत् तदनन्तरं भवत्-विवक्षितहेत्वनन्तरं तदेव-विवक्षितमेव तत् कार्यम् । इति-एवं तस्यैव-हेतोस्तथाकार्यभावेन भवनेऽन्वयसिद्धिः। विपक्षे बाधामाह अतत्स्वभावत्वे चेत्यादिना । अतत्स्वभावत्वे च हेतोः तदनन्तरं-विवक्षितहेत्वनन्तरं न तद्भावः-न विवक्षितकार्यभावः, भावे वा तस्य अतिप्रसङ्गः अतत्स्वभावत्वाविशेषे तदपरभावापत्त्या । इति-एवं कुतो हेतुफलभाव - અનેકાંતરશ્મિ ... જુઓ - સ્વભાવ' એટલે સ્વો ભવઃ, અર્થાત્ પોતાનો ભાવ, પોતાની સત્તા. (પોતાનું જ કાર્યરૂપે અસ્તિત્વ.) આ સ્વભાવનો શબ્દાર્થ છે. હવે તેનો ભાવાર્થ વિચારીએ. વિવક્ષિત માટીરૂપ હેતુની જ તેવી આત્મીય સત્તા છે, કે જેથી તેની (કમાટીની) પછી થનારી ઘટરૂપ વસ્તુ જ તેનું કાર્ય છે, અર્થાત્ સત્તા=કાર્ય. (ભાવ એ કે, ઘટ એ પૂર્વેક્ષણીય માટીની જ સત્તારૂપ છે. માટી જ ઉત્તરક્ષણે તે ઘટરૂપે પરિણમે છે અને તેના આધારે નિયમિત થાય છે કે, માટીનું કાર્ય ઘટ જ છે, પટ નહીં. કારણ કે માટીની આત્મીય સત્તા, ઘટમાં જ છે, પટમાં નહીં.) હવે આ રીતે જો કારણનું (=માટીનું) જ કાર્યરૂપે (=વટરૂપે) પરિણમન માનો, તો તો અન્વય (=કારણનો કાર્યમાં અનુવેધ) નિબંધ સિદ્ધ થશે. જો વિવલિત હેતુનું તત્ત્વભાવપણું; કાર્યરૂપે આત્મીય સત્તા-કાર્યરૂપે પોતાનું પરિણમન થવાનું; ન હોય, તો તેની (કમાટીની) પછી તરત કાર્યનું (=ઘટનું) અસ્તિત્વ સંગત થાય નહીં. (જો કારણ કાર્યરૂપે ન પરિણમે, તો તે કાર્ય આવ્યું ક્યાંથી? આકાશથી તો ટપકતું નથી અને અસત્ સત્ થઈ જતું હોય એવું પણ નથી. ફલતઃ કાર્યનું અસ્તિત્વ અસંગત રહે.) કદાચ તેની પછી કાર્યનું અસ્તિત્વ માની લો, તો પણ અતિપ્રસંગ એ આવશે કે, તસ્વભાવપણા વિના પણ – હેતુનું કાર્યરૂપે પરિણમન થયા વિના પણ – જો માટીથી ઘટરૂપ કાર્ય થતું હોય, તો તસ્વભાવત્વ વિના પણ તેનાથી પટરૂપ કાર્ય પણ કેમ ન થાય? (આશય એ કે, કારણનું કાર્યરૂપે પરિણમન હોય, તો જે રૂપે પરિણમન થાય, તે જ તેનું કાર્ય ૨. “સિદ્ધ ' કૃતિ -પઢિ: I ૨. ‘ માવેન’ રૂતિ -પટિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy