SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ १४०८ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता कथञ्चिदनन्यत् । (२६३) एकान्तान्यत्वानन्यत्वयोस्त्वितरेतरविकलतोभयस्वरूपानुपपत्तिभ्यां तदसत्त्वापत्तिलक्षणोऽनिवारितप्रसरो दोषः सूक्ष्मधिया भावनीय इति ॥ माह एकान्तेत्यादिना । एकान्तान्यत्वं चानन्यत्वं च मुक्तसत्त्वादि, मुक्तत्वादीनामिति प्रक्रमः । एकान्तान्यत्वानन्यत्वे तयोः पुनः किमित्याह-इतरेतरविकलता चैकान्तान्यत्वे उभयरूपानुपपत्तिश्च एकान्तानन्यत्वे इतरेतरविकलतोभयस्वरूपानुपपत्ती आभ्याम् । किमित्याह-तदसत्त्वापत्तिलक्षणः तेषां-मुक्तसत्त्वादिमुक्तत्वादीनामसत्त्वापत्तिः तदसत्त्वापत्तिः सैव लक्षणमस्येति विग्रहः । अनिवारितप्रसरो दोष आपद्यत एवेत्यर्थः । सूक्ष्मधिया भावनीय इति अक्षरगमनिका । भावार्थस्तु यदि मुक्तसत्त्वादि-मुक्तत्वादीनामेकान्तेन भेदः, तत इतरेतरविकलता द्वयोरपि । एवं ...... ... ... અનેકાંતરશ્મિ છે અને સત્ત્વ તો ભવ-મોક્ષ સર્વત્ર છે, (ગ) કાળભેદ : મુક્તત્વ કર્મક્ષય પછીના કાળે છે અને સત્ત્વ સૈકાલિક છે. (૨) સત્ત્વથી મુક્તત્વ કથંચિત્ અભિન્ન છે, કારણ કે બંનેનો એકબીજામાં અનુવેધ છે, અર્થાત્ બંનેનું સ્વરૂપ એકબીજાથી સંમિશ્રિત છે (ભાવ એ કે, સત્ત્વથી જુદા સ્વરૂપવાળું મુક્તત્વ મનાય, તો એ મુક્તત્વ અસત્ જ થઈ જાય, એટલે તેમાં કથંચિત્ સત્ત્વસ્વરૂપનું સંમિશ્રણ માનવું જ રહ્યું અને તો તેમનો કથંચિત્ અભેદ પણ થાય જ.). - એકાંત ભેદ-અભેદમાં દોષો : (૨૬૩) એકાંત ભેદ માનો, તો તેઓની એકબીજામાં વિકલતા અને એકાંત અભેદ માનો, તો ઉભયસ્વરૂપની અસંગતિ - આ બે આપત્તિના કારણે તો સત્ત્વ-મુક્તત્વ અસત્ થવાનો પ્રસંગ આવે ! એ પ્રસંગનું નિવારણ થઈ શકે નહીં. તમારે એ બધી વાતો સૂક્ષ્મબુદ્ધિથી સમજવા કોશિશ કરવી જોઈએ. (આ પંક્તિનો આપણે શબ્દાર્થ જોયો, હવે તેનો ભાવાર્થ જોઈએ –) ભાવાર્થઃ (વિવેચનઃ) તમે મુક્તમાં રહેલું સત્ત્વ અને મુક્તત્વ - બંને (૧) જુદું જુદું માનો છો, કે (૨) એક માનો છે? (૧) જો એકાંતે જુદું જુદું માનો, તો બંને એકબીજાથી વિકલ-રહિત જુદા જુદા ફલિત થશે ! વિવરમ્ .. सत्त्वम्, भवेऽपवर्गे च भावात् । मुक्तत्वं निर्वाणपुरप्रविष्टानामेव प्राणिनामिति ।। ૨. “નક્ષણો નિવારિત' રૂતિ -પત: ૨. “મુરુત્વાદિમુત્વી' રૂતિ -પઢિ: રૂ. ‘સર્વામુિસત્ત્વાકીના.' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy