SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४१४ मानत्वेन त्वमानत्वात् ॥ (२६९) इत्थं तदाभासमपि भावनीयम्, तस्याप्यनेकात्मत्वात् विसंवादेन तदाभासताया व्याप्तेः, तत्राव्यभिचारेण मानलक्षणयोगः तस्यापि ज्ञेयत्वात् ततस्तत्प्रतीतेश्चेति વ્યાક્ય . त्वेन त्वमानत्वात् इति ॥ इत्थम्-एवं तदाभासमपि-प्रमाणाभासमपि भावनीयं तदतदात्मकमेव । कथमित्याहतस्यापि-तदाभासस्य । किमित्याह-अनेकात्मकत्वात्, तदतदात्मकत्वादित्यर्थः । एतदेवाहविसंवादेन, विषयगतेनेति प्रक्रमः । तदाभासतायाः-प्रमाणाभासताया व्याप्तेः । किमित्याहतत्र-विसंवादे अव्यभिचारेण हेतुना तदाभासतायाः । किमित्याह-मानलक्षणयोगः स्वव्याप - અનેકાંતરશ્મિ છે આ જ વાત કહે છે – પ્રત્યક્ષાદિ દરેક પ્રમાણ (૧) કથંચિત્ (=પોતામાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ) પ્રમાણરૂપ છે, અને (૨) કથંચિત્ (બીજા પ્રમાણમાં રહેલા પ્રમાણત્વની અપેક્ષાએ) અપ્રમાણરૂપ છે. પ્રમાણાભાસ પણ પ્રમાણ-અપ્રમાણરૂપ (૨૬૯) આ પ્રમાણે પ્રમાણાભાસ પણ તદ્અ તદાત્મક (=પ્રમાણ/અપ્રમાણરૂપ) સમજવું, કારણ કે પ્રમાણાભાસ પણ (તદ્અ તદરૂપે=પ્રમાણ – અપ્રમાણરૂપે) અનેકાંતાત્મક છે. આ જ વાતને કહે છે - વિષયમાં રહેલા વિસંવાદની સાથે પ્રમાણાભાસતાની વ્યાપ્તિ છે. આશય એ કે, બધા પ્રમાણાભાસ વિષયવિસંવાદની સાથે વ્યાપ્ત છે. (જ્યાં જ્યાં પ્રમાણાભાસ ત્યાં ત્યાં વિષયનો વિસંવાદ. જેમ કે રેતીમાં થતા જળજ્ઞાનરૂપ પ્રમાણાભાસ.) આમ, પ્રમાણાભાસ અને વિસંવાદનો વ્યાપ્યવ્યાપકભાવ હોવાથી, જ્યારે વિસંવાદ સિદ્ધ કરવો હોય, ત્યારે પ્રમાણાભાસ પણ પ્રમાણ બને. (અર્થાત્ ધૂમથી વહ્નિની સિદ્ધિની જેમ પ્રમાણાભાસથી વિષયવિસંવાદની સિદ્ધિ થાય છે. તો જેમ વતિની સિદ્ધિમાં ધૂમ પ્રમાણ બને, તેમ વિસંવાદની સિદ્ધિમાં પ્રમાણાભાસ પ્રમાણ બને.) આમ, વિસંવાદ સાથે પ્રમાણાભાસતાની વ્યાપ્તિ હોવાથી, વિસંવાદ વિશે પ્રમાણાભાસનો વિવરમ્ ... ____ 103. प्रमाणाभासताया व्याप्तेरिति । सर्वमपि प्रमाणाभासं विषयविसंवादेन व्याप्तमित्यर्थः । ततो विसंवादे साध्ये प्रमाणाभासमपि प्रमाणमित्यायातमिति ।। -પાઠ: રૂ. ‘સ્વવ્યાપસ્વી ' ત -પાઠ:, ૨. ‘તથા વ્યા:' રૂતિ –પાઠ:. ૨. ‘વાવેન અ મ' તિ पूर्वमुद्रिते 'स्वव्याप्यगम०' इत्यशुद्धपाठः, अत्र H-प्रतेन शुद्धिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy