SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ १२८९ अनेकान्तजयपताका षक इति, अभ्युपगमविचारादिति ॥ गोर्जनकत्वं चेत्यलं प्रसङ्गेनेति भवन्न्यायाविशेषः । न चात्र-विचारे लोकानुसारो विशेषक इति । कुत इत्याह-अभ्युपगमविचारादिति ॥ ... અનેકાંતરશ્મિ ... કલ્પના બળે) ગાયથી પણ ઘોડો થવામાં પણ કોઈ વિરોધ નથી. એ તમારે વિચારવું જોઈએ. એટલે તમારા મતે ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ અવિરુદ્ધ છે. પ્રશ્નઃ (મૂર્ખ ) ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ હોવામાં વાંધો શું? ઉત્તરઃ વાંધો એ જ કે, પૂર્વક્ષણગત અશ્વની (૧) કટ-કુટ્યસમાનતા, અને (૨) ગોની જનતા - એ બે દોષ આવે. તે આ પ્રમાણે – (૧) જો ગોક્ષણથી જ અશ્વક્ષણ થઈ જાય, તો પૂર્વની અશ્વક્ષણે શું કર્યું? તે તો ભાવમાં થનારી અશ્વેક્ષણ વિશે પત્થરસમાન અકિંચિત્કર જ પુરવાર થઈ (અર્થાત્ જડ દિવાલ જેવી થઈ) અને (૨) પૂર્વેક્ષણગત અશ્વ ગાયનો જનક બની જશે ! કારણ કે અગ્રેતન ગોક્ષણને ઉત્પન્ન કરે છે. (કઈ રીતે? તે જોઈએ-) જો અશ્વની અગ્રતનક્ષણને ગો ઉત્પન્ન કરે, તો ગોની અપ્રેતનક્ષણને કોણ ઉત્પન્ન કરે? (પૂર્વવર્તી ગોક્ષણ તો ઉત્પન્ન ન કરી શકે, કારણ કે તે તો અગ્રેતન અક્ષણ વિશે જ વ્યાવૃત થઈ ગઈ છે.) એટલે માનવું જ પડે કે તેને અશ્વ ઉત્પન્ન કરે. આમ, અશ્વમાં ગોજનકતા આવે. એટલે ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ ન જ મનાય, પણ અરે બૌદ્ધ ! તમારા નીતિ-નિયમ અહીં પણ મૌજૂદ હોવાથી અહીં પણ કાર્ય-કારણભાવ માનવો પડે... હવે આ પ્રસંગથી સર્યું. (૧૪૦) બૌદ્ધ : પણ લોકમાં તો ગાય-ઘોડાનો કાર્ય-કારણભાવ મનાતો નથી, તો તમે કેમ તેને સિદ્ધ કરવા મંડી પડ્યા છો? સ્યાદ્વાદી: લોકની વાત હમણાં વચ્ચે ન લાવો. હમણાં તો અભ્યાગમનો વિચાર ચાલે છે, અર્થાત્ તમે શું માનો છો અને તેમાં કયાં કયાં દોષો આવે છે - તેનો વિચાર ચાલે છે. નિષ્કર્ષ તમે પ્રત્યક્ષ અનુપલંભના આધારે કાર્ય-કારણભાવનો નિશ્ચય કહ્યો, પણ તેના આધારે તો ગાય-ઘોડાના પણ કાર્ય-કારણભાવ માનવા પડે ! જે અસંગત છે. એટલે હકીકતમાં કાર્ય-કારણભાવના નિશ્ચયનો કોઈ ઉપાય નથી. વિવરમ્ कटकुट्यसमानता, अकिञ्चित्करत्वमित्यर्थः । गोर्जनकत्वं च अग्रेतनगोक्षणोत्पादकत्वात् गोक्षणोऽश्वे व्यापृतोऽश्वक्षणश्च गवीत्यर्थः ।। ()’ રૂત્યશુદ્ધપાઠ:, સત્ર N-Bતેન શુદ્ધિ: I ૨. પૂર્વમુદ્રિતંત્ર ‘વ્યવૃત્ત' રૂત્યશુદ્ધપ8િ:, ૨. પૂર્વમુદ્રિતેત્ર બત્ર N-Jતેન શુદ્ધિઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy