SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) < व्याख्या - विवरण - विवेचनसमन्विता वादिनस्तदसंत्ताऽऽपत्तिलक्षणो विरोध इति निदर्शितं प्राक् ॥ ( २७४ ) एतेनैकदा वस्तुवस्त्वन्तरानापत्तिलक्षणो विरोधः प्रत्युक्तो य उच्यते परैः છાયા-ડતવવત્ શીતોષ્ણવત્ સુજી-૬:વર્ વેતિ । ત: ? અસમાનત્વાત્। નહિ છાયાऽऽतपादिवदितरेतराननुविद्धाः सदसदादयः, तद्वत् केवलानुपलम्भात् तथास्वभावत्वात् *વ્યાબા एकान्तवादिनः किमित्याह तदसत्तापत्तिलक्षणः - सदाद्यसत्तापत्तिलक्षणः विरोध: । इतिएवं निदर्शितं प्राक्-सदसद्रूपाधिकारै ॥ एतेनेत्यादि । एतेन - अनन्तरोदितेन एकदा-एकस्मिन् काले वस्तुनो वस्त्वन्तरानापत्तिर्वस्तुवस्त्वन्तरानापत्तिः सैव लक्षणं यस्य विरोधस्य स तथाविधो विरोधः प्रत्युक्तो य उच्यते परैः-एकान्तवादिभिः । एनमेवाह छाया - ऽऽतपेत्यादिना । छायाऽऽतपवदिति निदर्शनम् । एवं शीतोष्णवत् सुखदुःखवद् वेति निदर्शनम् । बहुत्वं विरोधव्याप्तिसन्दर्शनार्थम् । कुतोऽयं * અનેકાંતરશ્મિ १४१८ સદસ ્પ ન માનવામાં નિયમ વિરોધ થવાનો. જુઓ - સદ્-અસત્ વગેરેમાં એકાંત માનનારાઓના મતે, તે સદાદિ અસત્ બનવારૂપ વિરોધ થવાનો જ. (તે આ રીતે - વસ્તુને એકાંતે સત્ મનાય, તો ઘટ પટરૂપે પણ સત્ બને અને તો એ પટ જ બની જાય. . ફલતઃ ઘટનું પોતાનું સ્વરૂપ-સપણું ન રહે તે જ રીતે એકાંત અસમાં પણ યુક્તિ સમજવી.) એ બધી વાતો સદસરૂપ પ્રથમ-અધિકારમાં અમે વિસ્તારથી બતાવી ગયા છીએ. ન * એકાંતવાદીપ્રદત્ત વિરોધનો પરિહાર (૨૭૪) ઉપરોક્ત કથનથી, એકાંતવાદીઓ જે વિરોધ બતાવે છે, તેનો પરિહાર થાય છે. (તે વાત આપણે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ દ્વારા સમજીએ-) એકાંતવાદી ઃ તમારા મતે (=સ્યાદ્વાદમતે) એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને એ વિરોધ આવવાનો. જુઓ - જેમ છાયા-તડકો, શીત-ઉષ્ણ, સુખ-દુઃખ આ બધા વિરોધી તત્ત્વો એકબીજારૂપ ન બને, તેમ સદસ ્, નિત્યાનિત્ય આ બધા પણ એકબીજારૂપ ન જ બને... (તે છતાં, તેઓને એકબીજારૂપ માનો, તો ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' - એ નિયમનો વિરોધ થવાનો.) * તેમ એકાંત નિત્યનિત્યાદિ માનવામાં પણ વિરોધ થાય, તે માટેની યુક્તિઓ, તે તે અધિકારમાં બતાવ્યા પ્રમાણે સમજવી. Jain Education International * આમ ઘણાં ઉદાહરણો, ‘એક વસ્તુ બીજી વસ્તુરૂપ ન બને' – એ વિરોધની વ્યાપ્તિ બતાવવા માટે છે, અર્થાત્ સુખ-દુઃખાદિમાં બતાવાય છે કે તેઓ એકબીજારૂપ નથી બનતા. * એ નિયમ તો જણાવે છે કે, એક વસ્તુ બીજારૂપ ન બને. જ્યારે તમે તો સદ્ન પણ અસરૂપ માની બેઠા, એટલે તો વિરોધ થવાનો જ. ૬. ‘સત્ત્વાપત્તિ॰' કૃતિ T-પાન: । ૨. પ્રથમેઽધિારે । રૂ. પ્રથમે ધરે । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy