SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ १४०३ अनेकान्तजयपताका - > इति वाक्यार्थापत्तेः । ( २५७) वाक्यार्थापत्तिश्च स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्, स्वपरभावाभावोभयाधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतમેતત્ | ___(२५८) अथवा सत्त्व-चैतन्य-सर्वज्ञत्वा-ऽसङ्ख्यातप्रदेशत्वादिभ्यो मुक्तामुक्त अर्थवृत्त्या स्वमुक्तत्वेनैव मुक्तत्वात्, मुक्तान्तरमुक्तत्वेन तदयोगात्-मुक्तत्वायोगात् । अयोगश्च स्वपरीभावाभावोभयाधीनात्मकत्वात् स्वपरयोर्भावाभावौ तावेवोभयम्, एतदधीनात्मकत्वात् सर्ववस्तूनामिति निर्णीतमेतदधस्तात् सदसद्रूपाधिकारै ॥ प्रकारान्तराभिधित्सयाऽऽह-अथवेत्यादि । अथवैवं स्यान्मुक्तः स्यादमुक्त इति कथमित्याह-सत्त्वं च चैतन्यं च सर्वज्ञत्वं च असङ्ख्यातप्रदेशत्वादयश्चेति द्वन्द्वः, तेभ्यो मुक्ता અનેકાંતરશ્મિ જ ભાવ એ કે, “ મુ$ વ’ એવું કહેવાથી એ અર્થ ફલિત થાય કે, મુક્તાત્મા એકાંતે મુક્ત નથી, પણ કથંચિત્ (=કોઈક અપેક્ષાએ) મુક્ત છે... બસ, આ કથંચિહ્વાદ એ જ સ્યાદ્વાદ-અનેકાંતવાદ (૨૫૭) પૂર્વપક્ષ પણ “કોઈક અપેક્ષાએ જ મુક્ત છે, બીજી અપેક્ષાએ નહીં' - એવો વાક્યર્થ તમે શેના આધારે નીકાળ્યો? સ્યાદ્વાદીઃ જુઓ; દરેક આત્માઓ પોતામાં રહેલા મુક્તપણાને લઈને મુક્ત છે, બીજામાં રહેલા મુક્તપણાને લઈને નહીં... (નહીંતર તો તમામ સંસારી જીવો, મુક્તાત્મામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત થઈ જાય ! એ જ ન્યાયે તો ખપુષ્પ પણ ઘટમાં રહેલ સત્ત્વને લઈને સત્ બની જાય ! એટલે માનવું જ રહ્યું કે, તેઓ બીજામાં રહેલ મુક્તપણાને લઈને મુક્ત નથી, પણ પોતામાં રહેલ મુક્તપણાને લઈને જ મુક્ત છે.) તેનું કારણ એ કે, દરેક વસ્તુઓ પોતાના સ્વરૂપની અપેક્ષાએ ભાવરૂપ અને બીજાના સ્વરૂપની અપેક્ષાએ અભાવરૂપ હોય છે, એ વાતનો નિર્ણય અમે પ્રથમ – અધિકારમાં સચોટ તર્કોથી ક્ય (એટલે મુક્તાત્માઓ પણ સ્વ-મુક્તત્વને લઈને જ મુક્ત છે, પર-મુક્તત્વને લઈને નહીં. માટે તેઓ કથંચિકોઈક અપેક્ષાએ મુક્ત છે, એવું કહેવું સમુચિત જ છે.) (૨૫૮) અથવા (ચાન્યુ. અપેક્ષાએ મુક્ત, અને ચામુ: અપેક્ષાએ અમુક્ત - એવું કઈ રીતે ? તે આપણે જોઈએ –). (૧) સત્ત્વ, (૨) ચૈતન્ય, (૩) સર્વજ્ઞપણું, (૪) અસંખ્યાતપ્રદેશત્વ વગેરે પર્યાયો મુક્ત-અમુક્ત ૧. “પરમાવોમાં ' તિ ટુ-પાd: I ૨. પ્રથમfધરે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy