SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४०२ _ (२५६) यच्चोक्तम्-'न चास्मिन् सत्यपि मोक्षसौविहित्यम्, अनेकान्तोपद्रवानिवृत्तेः, तथाहि-मुक्तोऽपि न मुक्त एव, अनेकान्तवादहानेः, अपि त्वमुक्तोऽपि' इत्यादि तदप्ययुक्तम्, न मुक्त एवेत्यवधारणनिषेधेनैव अनेकान्तवादसाफल्यात् अमुक्तोऽपीति विधानासिद्धेः । आह-कथं न मुक्त एवेत्यनेकान्तवादसाफल्यम् ? उच्यते-स्यान्मुक्त ............. व्याख्या ....... यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपः एव-न चास्मिन्-अनेकान्तवादे सत्यपि मोक्षसौविहित्यम्, अनेकान्तवादोपद्रवानिवृत्तेः, तथाहि-मुक्तोऽपि न मुक्त एव, अनेकान्तवादहानेः, अपि त्वमुक्तोऽपीत्यादि यच्चोक्तं तदप्ययुक्तम् । कथम् ? न मुक्त एवेतिएवमवधारणनिषेधेनैव । किमित्याह-अनेकान्तवादसाफल्यात् हेतोः अमुक्तोऽपीति-एवं विधानासिद्धेः ।आह-कथं न मुक्त एवेति-एवमनेकान्तवादसाफल्यम् ? एतदाशय आहउच्यते-स्यान्मुक्त:-कथञ्चिन्मुक्त इति-एवं वाक्यार्थापत्तेः कारणात् । वाक्यार्थापत्तिश्च ......मनेतिरश्मि * सर्व शतिनो प्रति।२ सिद्ध ४ छे.) એક અનેકાંતમતે મોક્ષસુવિહિતપણું નિબંધ (२५६) पूर्वपक्षमा (पान नं. ५८ ५२) कार्यु तमे ४ सयुं तुं - “अनेside मानी तो તો પણ મોક્ષનું સુવિહિતપણું ન રહે, કારણ કે અહીં પણ અનેકાંતનો ઉપદ્રવ અનિવૃત્ત રહેશે ! જુઓ; મુક્ત આત્મા પણ મુક્ત જ નહીં રહે, કારણ કે એકાંતે મુક્ત માનવામાં તો અનેકાંતવાદની હાનિ થઈ જાય ! એટલે તો તેઓ અમુક્ત (=સંસારી) પણ માનવા પડશે. અને તો મોક્ષનું સુવિહિતપણું શી રીતે રહે?” – વગેરે તમારી આ બધી વાતો પણ અયુક્ત જ છે. જુઓ - (પૂર્વપક્ષ અયુક્ત હોવાના तो-) ____ 'न मुक्त एव' (=भोक्षम येस सात्मा ते मुस्त ४ छ - मेधुं नथी) सही अवधा२।न। (જકારના) નિષેધ કરવા પૂરતી જ અનેકાંતવાદની સફળતા છે (અર્થાત્ અનેકાંતવાદ એ અવધારણનો નિષેધ કરીને જ ચરિતાર્થ થઈ જાય છે.) એટલે એના દ્વારા “એ મુક્તાત્મા માત્ર મુક્ત જ નહીં, અમુક્ત-સંસારી પણ છે' - એવું વિધાન સિદ્ધ થઈ જતું નથી. (ભાવ એ કે, અનેકાંતવાદ માત્ર અવધારણનો નિષેધ કરે છે, પણ તેનાથી કંઈ મુક્તાત્માનું 'संसारी' तरी विधान सिद्ध थतुं नथी.) पूर्वपक्ष : तो 'न मुक्त एव' भेनायी अनेiतवाहनी सत। 25 ? स्यावाही : साता मे ४ 253, अनाथी 'स्यान्मुक्तः कथंचिन्मुक्तः' मेवो वाच्यार्थ इलित थयो. १. द्रष्टव्यं ५८तमे पृष्ठे । २. 'विधानसिद्धेः' इति ग-पाठः। ३. द्रष्टव्यं ५८तमे पृष्ठे । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy