SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १३७२ ( २२९ ) न, वचनमात्रत्वात्, तावत्कालाजनकत्वेऽस्य निरुपाख्यत्वप्रसङ्गात्, सोपाख्यत्वे * વ્યાધ્યા........ रूपया अनन्तरूर्पंयाऽप्यजनकम् । इति - एवं स्वमात्रपरिच्छेदकत्वेऽप्यधिकृतबोधमात्रस्य अनेन-विशिष्टेन बोधमात्रेण तद्ग्रहणम्-अधिकृतासद्ग्रहणमिति । एतदाशङ्कयाह-न, वचनमात्रत्वात्, निरर्थकत्वादित्यर्थः । एतदेवाह तावत्कालेत्यादिना । तावत् कालाजननात्मकत्वेऽस्य-अधिकृतबोधमात्रस्य । किमित्याह - निरुपाख्यत्वप्रसङ्गात् अजनव अजनकस्य तुच्छत्वात् तदा ... અનેકાંતરશ્મિ .. આમ, બુદ્ધજ્ઞાન સ્વપરિચ્છેદક હોવા છતાં, પણ તે એક વિશિષ્ટ જ્ઞાનરૂપ છે અને એટલે તેનાથી ભવિષ્યમાં થનારું પોતાનું અસત્પણું ગૃહીત થાય છે જ... (આમ, બુદ્ધજ્ઞાનના અસવ્પણામાં, એ બુદ્ધજ્ઞાન જ પ્રમાણભૂત છે.) ભાવાર્થ : બુદ્ધજ્ઞાનનો જ તેવો સ્વભાવ છે કે, જેથી તે અમુક કાળ સુધી જ ઉત્તરોત્તર જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરે છે, પછી અનેકક્ષણરૂપ=અનંતરૂપ (જેનો કદી અંત ન આવે એ રૂપ) પરંપરાએ પણ જ્ઞાન ઉત્પન્ન કરે એવું નહીં. (અર્થાત્ બુદ્ધજ્ઞાન અનંતપરંપરાએ જ્ઞાનક્ષણોને ઉત્પન્ન કર્યા કરે એવું નહીં.) - આવું હોવાથી, માત્ર સ્વસંવેદનરૂપ પણ બુદ્ધજ્ઞાન વડે પોતાનું સ્વરૂપ જણાય છે કે – “મારૂં જ્ઞાનસંતાન, કલ્પાંતાદિમાં અમુક કાળે ક્ષય પામી જશે, તે પછી મારૂં જ્ઞાન સત્ નહીં (અસત્ બની જશે.)'' - આમ, બુદ્ધજ્ઞાનનું અસપણું, સ્વસંવેદનરૂપ બુદ્ધજ્ઞાનથી જ ગૃહીત થઈ જાય છે. સાર ઃ આમ, બુદ્ધજ્ઞાનથી ગૃહીત હોવાથી, એ બુદ્ધજ્ઞાનનું અસણું પ્રામાણિક જ છે, અપ્રામાણિક નથી... (૨૨૯) સ્યાદ્વાદી : તમારી વાત બરાબર નથી, કારણ કે એ બધી વાતો માત્ર બોલવારૂપ છે, અર્થાત્ નિરર્થક છે. જુઓ - જો બુદ્ધજ્ઞાન પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનાર ન હોય, તો તો એ બુદ્ધજ્ઞાનને નિરુપાખ્યુ=અસત્ માનવાનો પ્રસંગ આવશે ! (ભાવ એ કે, બુદ્ધજ્ઞાન જો પરંપરાએ પણ જનક * વિવરામ્ 90. ગૅનન્તરૂપયાઽપીતિ । ન વિદ્યતેઽન્ત:-પર્યન્તો યસ્ય તદ્દનન્તમ્, અનન્તે રુવં યસ્યા: સૌ અનન્તरूपा तयाऽपीति । एतच्चानेकक्षणरूपयेत्यस्यैव पदस्य सुखावबोधाय पर्यायख्यापनं कृतमिति ।। 91. अजनकस्य तुच्छत्वात् तदात्मकत्वाच्चास्येति भाव इति । यदि हि बुद्धज्ञानं परम्परयाऽप्यजनकमित्यभ्युपगम्यते तदा वस्त्वेव तन्न भवति, अजनकत्वादाकाशकुसुमवत् ।। ૧. પૂર્વમુદ્રિત ‘અનન્તરૂપતયા॰' કૃતિ પા:, અત્ર H-પ્રતપાઃ ।૨. ‘અનન્તરૂપતયા' કૃતિ પૂર્વમુદ્રિતપાન:। तस्यैव' इति पूर्वमुद्रितपाठः । Jain Education International For Personal & Private Use Only ३. '० रूपे www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy