SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ १२४३ अनेकान्तजयपताका (પષ્ટ: व्यवस्थितानि कार्यमुत्पादयन्ति तदा कोऽयोगः ? न च हेतोः फलात्मापत्तिः प्रतीतिसिद्धाऽपि, बीजादेर्विसदृशाङ्करादिवेदनादिति ।(९५)अत्रोच्यते-सोऽयमषण्ढत्वलक्षणोऽपत्यजन्मविरोधी दोषः । (९६) तथाहि-हेतोः फलात्मापत्त्या तत्स्वभावत्वपुंस्त्वे - વ્યો पुनः कारणानि स्वस्मिन्नेव स्वभावे व्यवस्थितानि तत्स्वभावतया कार्यमुत्पादयन्ति तदा कोऽयोगः ? न कश्चित् । न च हेतोः फलात्मापत्तिः प्रतीतिसिद्धाऽपि लोके । कथमित्याहबीजादेविसदृशाङ्करादिवेदनादिति । अत्र-परोपंन्यस्ते उच्यते-सोऽयमषण्ढत्वलक्षणोऽपत्यजन्मविरोधी दोषः । अदोष एव दोष इत्यर्थः । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । हेतोः फलात्मापत्त्या हेतुभूतया तत्स्वभावत्वपुंस्त्वे सति अन्वयसिद्धे અનેકાંતરશ્મિ છે એટલે તે અનેક કારણોનું, વિવક્ષિત કાર્યમાં પરિણમન થશે નહીં અને પરિણમન વિના તો તે કારણો નિરર્થક જ થયા. તેથી તો તેઓ ‘કારણ” જ નહીં બને. (કારણ કે તમે તો કાર્યરૂપે પરિણમનારાને જ કારણ કહો છો.) ફલતઃ જૈનમતે, અનેક કારણોથી એક કાર્યની ઉત્પત્તિ સંગત થાય નહીં. (૯૪) તટસ્થ : પણ તમારા મતે તે ક્યાં સંગત થાય છે ? બૌદ્ધ : અરે ! કેમ નહીં? અમે તો કારણનું કાર્યરૂપે પરિણમન માનતા જ નથી. અમારું માનવું એ કે, બધા કારણો પોતાના સ્વભાવમાં જ રહેલા છે અને તેઓ બધા, તેવા =નિરંશ-એકકાર્યજનન) સ્વભાવે વિવક્ષિત એક કાર્યને ઉત્પન્ન કરે છે. આવું હોય, ત્યારે અનેકથી એકની ઉત્પત્તિ કેમ ન ઘટે ? ઘટે જ. વળી, જૈનોનું જે કહેવું છે કે – “હેતુ, ફળરૂપે પરિણમે છે, ફળરૂપે બને છે - તે વાત તો લોકમાં પ્રતીતિસિદ્ધ પણ નથી. કારણ કે બીજાદિ કારણથી વિસદશરૂપે (=જુદારૂપે) જ અંકુરાદિ કાર્યનું વેદન (=અનુભવ) થાય છે. (જો કારણ કાર્યરૂપે બનતું હોત, બીજ અંકુરરૂપે બનતું હોત, તો તે અંકુરનો અનુભવ બીજરૂપે પણ થવો જોઈએ, જે થતો નથી. એટલે કારણનું કાર્યરૂપે પરિણમન પ્રતીતિસિદ્ધ પણ નથી.) સાર: આમ, જૈનમતે જ બધી અસંગતિઓ છે, બૌદ્ધમતે નહીં. અમારો મત તો અમને બહુ સરસ લાગે છે. (૯૫) સ્યાદ્વાદીઃ (ઉત્તરપક્ષ:) અરે મૂર્ખ ! નપુંસક ન હોવા છતાં પુત્રને જન્મ ન આપી શકે તેવો દોષ તમે આપ્યો, જે વાસ્તવિક નથી. જુઓ - (૯૬) હેતુનું ફળરૂપે પરિણમન થાય છે. એટલે તેમાં (=હેતુમાં) ફળરૂપે પરિણમવાના સ્વભાવરૂપ પુરુષપણું રહેલું છે; એ વાત અન્વયથી સિદ્ધ છે. રૂ. પૂર્વમુદ્રિત ‘પત્યા' રૂતિ પાઠ:, મત્ર ૨. ન્યાત' ત ટુ-પટ: I ૨. “ત્મા ત્યાં દેતુભૂતયા' તિ -પઢિ: G-H-પ્રતિપાઠ: I ૪. ‘સિદ્ધિ: દેતો.' તિ ટુ-પાટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy