SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १२७६ एतेन चोपलब्धिलक्षणप्राप्तानुपलम्भेन तत्र तस्य स्वहेतोः सन्निधानात् प्रागपि सत्त्वमन्यतो देशादागमनं प्रागवस्थितकटकुट्यादिहेतुत्वं चापाकृतमिति ।(१२८) तथा कदाचित् प्रत्यक्षपुरस्सरोऽनुपलम्भः, यथोक्तम्-“तत्रैकाभावेऽपि नोपलभ्यते तत् तस्य कार्यम्" एतेन चोपलब्धिलक्षणप्राप्तानुपलम्भेनानन्तरोक्तेन तत्र-देशे तस्य-कार्यस्य स्वहेतुसन्निधानात् प्रागपि, हेत्वभावेऽपीत्यर्थः, सत्त्वमपाकृतमिति सम्बन्धः । तथा अन्यतो देशादागमनं कार्यस्य संत एव । तथा प्रागवस्थितकटकुट्यादिहेतुत्वं चापाकृतमिति । यदि तेऽपि हेतवः स्युः स्वहेतुसन्निधानात् प्रागपि तेभ्य एवोत्पद्येत कार्यम्, न चोत्पद्यते, तस्मान्न हेतवस्ते इति । एवं कदाचिदनुपलम्भपुरस्सरं प्रत्यक्षं साधनम् । तथा कदाचित् प्रत्यक्षपुरस्सरो - અનેકાંતરશ્મિ .. (પ્લેન) આ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત ઘટનો પૂર્વે અનુપલંભ કહેવાથી; માટી વગેરેના સંનિધાન વખતે જ ઘટ દેખાય છે, તે પહેલા ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એવો ઘટ દેખાતો નથી, એ પરથી જણાય છે કે, પૂર્વે તે હતો જ નહીં – એવું કહેવાથી; કેટલાકોની (આગળ કહેવાતી) જુદી જુદી માન્યતાઓ ખંડિત થાય છે. (૧) માટી વગેરે હેતુના સંનિધાન પૂર્વે પણ - જ્યારે હેતુ હતો જ નહીં તે વખતે પણ - તે દેશમાં ઘટનું અસ્તિત્વ હતું જ... (૨) માટી વગેરે હેતુઓનું સંનિધાન થયે, ઘટ કંઈ નવો નથી થતો, પણ બીજા દેશથી તે આવે છે. (૩) ઘટનું કારણ માત્ર માટી નથી, પણ તે પૂર્વે રહેલા કટ (=ચટાઈ) કુટી (=ઝુંપડી) વગેરે પદાર્થો પણ છે. પણ આ ત્રણે વાતનું, ઉપરોક્ત કથનથી નિરાકરણ થાય છે, તે આ પ્રમાણે – (૧) માટી વગેરેના સંનિધાન પૂર્વે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત પણ ઘટનો ઉપલંભ થતો નથી – એટલે પૂર્વે તેનું અસ્તિત્વ ન જ માની શકાય. (અસ્તિત્વ હોત તો હમણાંની જેમ પૂર્વે તેની ઉપલબ્ધિ થાત જ.). (૨) વળી, હમણાં તે નવો જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે બીજા કોઈ દેશથી તે આવી જાય છે – એવું પણ ન મનાય. (૩) વળી, જો કટાદિ તેના કારણ હોત, તો માટીના સંનિધાન પૂર્વે તે કટાદિથી જ થઈ જાય, પણ થતો તો નથી... એટલે તે કદાટિને ઘટનું કારણ ન માની શકાય. હવે મૂળ વાત પર આવીએ - (૧૨૮) આ પ્રમાણે અનુપલંભપૂર્વક પ્રત્યક્ષથી કાર્ય-કારણભાવની સિદ્ધિ થાય છે. હવે બીજા પ્રકાર પ્રમાણે કાર્યકારણભાવની સિદ્ધિ જોઈએ – ૨. “સ્વત પવ' કૃતિ ટુ-પ4િ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy