SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १३८२ सन्तापलक्षणमिति युज्यते वक्तुम्, अत एव नेदं कर्मफलमेव, तत्क्षयोपशमतः प्रवृत्तेः तत्त्वत आत्मधर्मत्वात् ।(२३६) न चैवंविधपरिणामवतः सदनशनाद्यनुष्ठानेन प्रायः कायसन्तापोऽपि भवति । न चासौ सन्नपि शुभाबहिश्चरचेतसः चित्तसन्तापाय । न च तत् ...* व्याख्या *..... तपः कायसन्तापलक्षणमिति-एवं युज्यते वक्तुं एवम्भूतपरिणामरूपस्य विशुद्धध्यानात्मकत्वेन वेद्यसंवेद्यपदरूपतया सुखरूपत्वादिति योऽर्थः अत एव हेतोः नेदं-तपः कर्मफलमेवएकान्तेन । कुत इत्याह-तत्क्षयोपशमतः-कर्मक्षयोपशमतः प्रवृत्तेः कारणात् तत्त्वतः-परमार्थेन आत्मधर्मत्वात् तपसः । न चेत्यादि । न चैवंविधपरिणामवतः-पुंसः सदनशनाद्यनुष्ठानेन अधिकारिण आगमविहितं सत् तेन प्रायः कायसन्तापोऽपि भवति । न चासौकायसन्तापः सन्नपि शुभाबहिश्चरचेतसस्तपस्विनश्चित्तसन्तापाय, शुभाबहिश्चरचेतस्त्वादेव । ....... मनेतिरश्मि યોગ્ય નથી, કારણ કે આવો તપ તો વિશુદ્ધ ધ્યાનરૂપ હોવાથી ખરેખર વેદ્યસંવેદ્યપદ છે. (વેદ્ય એટલે અનુભવવા યોગ્ય આત્મસ્વરૂપ વગેરે, તેનું સંવેદન જેમાં થાય છે તે સ્થાન... તપ તે આવા સ્થાનરૂપ છે, અર્થાત્ એ વિશુદ્ધ ધ્યાનરૂપ હોવાથી તેમાં આત્મસ્વરૂપ વગેરેનું સંવેદન થાય છે.) અને એ સંવેદનના કારણે એ તપ પરમસુખરૂપ છે. એટલે જ એ તપને એકાંતે કર્મફળરૂપ (કર્મના ઉદયરૂપ) કહેવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે આ તપ તો કર્મના ક્ષયોપશમથી થયો હોવાથી, પરમાર્થથી તો એ આત્માના ધર્મરૂપ સ્વભાવરૂપ છે (એટલે એને કર્મોદયરૂપ ન કહેવાય.) - સદનુષ્ઠાનસેવકને કાયસંતાપની પણ અનનુભૂતિ ને (૨૩૬) અને આવા પ્રકારના પરિણામવાળો પુરુષ આગમમાં કહેલ વિધિ પ્રમાણે અનશન વગેરે સદનુષ્ઠાન કરે, તો પ્રાયઃ એને કાયસંતાપ પણ ન જ થાય... (આગમમાં શરીરના વ્યુત્સર્ગ-આદિ માટે ખૂબ જ સુંદર ક્રમ બતાવ્યો છે. એ ક્રમના સેવનથી કપરું કાર્ય પણ શરીર માટે સહજ થઈ જાય અને એટલે એ કાર્ય કાયાના સંતાપરૂપ ન બને.) અને કદાચ કાયસંતાપ હોય, તો પણ શુભ-અબાહ્યચર (=સતત શુભધ્યાનમાં રહેનાર) મનવાળા તપસ્વીઓને, એ કાયસંતાપ, ચિત્તસંતાપ માટે ન બને... કારણ કે એ તપસ્વીઓનું મન અબાહ્યચર .............* विवरणम् ...... 97. वेद्यसंवेद्यपदरूपतयेति । वेद्यं तत्त्वं संवेद्यते-सम्यक् परिच्छिद्यते यत्र तद् वेद्यसंवेद्यम्, तच्च तत् पदं चावस्थानलक्षणं वेद्यसंवेद्यपदम्, तद्रूपं स्वभावो यस्य तत् तथा तस्य भावस्तत्ता तया ।। १. 'शमतः क्षयोपशमे कर्मः' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy