SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका तथाभव्यत्वसहकारिणः काल - स्वभावादयः । ( २५२ ) किं पुनरत्रेत्थम्भूतभावावगमनिमित्तम् ? न परमगुरुवचनतोऽन्यत् । कथमर्वाग्दृशां तदवसायः ? तथाविधक्लिष्ट १३९७ * બાલા सहकारिणः काल-स्वभावादयः । उक्तं च वांदिमुख्येन “कालो सहाव णियई पुव्वकयं पुरिसकारणेगन्ता । मिच्छत्तं ते चेव य समासओ होन्ति सम्मत्तं ॥ " आह-किं पुनरत्र-व्यतिकरे इत्थम्भूतभावाधिगमनिमित्तं यदुत तथाभव्यत्वसहकारिणः कालस्वभावादयो हेतुरिति ? एतदाशङ्कयाह-न परमगुरुवचनतोऽन्यत् निमित्तमिति । आहकथमर्वाग्दृशां - छद्मस्थानां तदवसाय:- परमगुरुवचनावसाय: ? एतदाशङ्कयाह-तथा* અનેકાંતરશ્મિ .. સ્યાદ્વાદી ઃ આત્માના અનાદિપારિણામિકભાવરૂપ તથાભવ્યત્વના સહકારી એવા (૧) કાલ, (૨) સ્વભાવ, (૩) નિયતિ... આ બધાના કારણે, એ પરમગુરુના વચનનું શ્રવણ, સમુત્થાન વગેરેની પ્રાપ્તિ થઈ છે. ષષ્ઠ: -> પરમપૂજ્ય વાદિમુખ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સન્મતિતર્ક નામના ગ્રંથમાં કહ્યું છે કે – “(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ, (૪) પૂર્વકૃત કર્મ, (૫) પુરુષાર્થ - આ પાંચ કારણો એકાંતે હોય તો મિથ્યાત્વ અને સમુદાયે હોય તો તેઓ જ સમ્યકત્વરૂપ થાય છે.” (શ્લોક-૩/૫૩) પ્રસ્તુતમાં ભાવ એ કે, કાળ-સ્વભાવ વગેરે ભેગા મળીને પોતાનું કાર્ય સાધે છે. એટલે એ બધાને કારણે જ સર્વજ્ઞવચનનું શ્રવણાદિ થાય છે. આમ, શ્રવણાદિની પ્રાપ્તિમાં કાળ-સ્વભાવ વગેરે કારણ છે. (૨૫૨) પૂર્વપક્ષ : પણ અહીં આવું જાણવામાં પણ નિમિત્ત શું ? અર્થાત્ ‘સર્વજ્ઞવચનના શ્રવણાદિની પ્રાપ્તિમાં કાળ-સ્વભાવ વગેરે કારણ છે – એવું જાણવામાં પણ નિમિત્ત શું ? (એવું તમે શેના આધારે જાણ્યું ?) - સ્યાદ્વાદી : અહીં પણ પરમગુરુના વચન સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, અર્થાત્ સર્વજ્ઞનચન જ તેમાં નિમિત્ત છે. (એટલે સર્વજ્ઞવચનના આધારે જ કાળ-સ્વભાવાદિની કારણતા જણાય છે.) પૂર્વપક્ષ : પણ ‘આ સર્વજ્ઞનું વચન છે' – એવું આપણા જેવા છદ્મસ્થ જીવોને શી રીતે જણાય ? . (ભાવ એ કે, આ વચન સર્વજ્ઞનું છે કે બીજા કોઈનું ? (અને સર્વજ્ઞનું હોય તો પણ એ વ્યક્તિ શું * જે આત્માના પરિણામરૂપ હોય, તેને પારિણામિકભાવ કહેવાય. તથાભવ્યત્વ એ અનાદિકાલથી આત્માના પરિણામરૂપ હોવાથી તે ‘અનાદિપારિણામિક ભાવ’ રૂપ છે. છુ. ‘ભવ્યસહ॰' કૃતિ ન-પાન: । ૨. સિદ્ધસેનવિવારે । पुरुषकारणमेकान्तात् । मिथ्यात्वं ते चैव च समासतो भवन्ति सम्यक्त्वम् ॥ Jain Education International ३. छाया- कालः स्वभावो नियतिः पूर्वकृतं ૪. ‘રિને સંત’ કૃતિ ૩-પાટ: । . આર્યાં । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy