SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ११८९ अनेकान्तजयपताका (પ8: हि यदुत्पादने शक्तं तत एव तदुत्पादः, नान्यतः । सा च तस्य सामर्थ्यप्रतिनियतिः स्वहेतोः तस्याप्यात्मनिमित्तादिति अनादित्वात् कार्यकारणपरम्पराया नानवस्थाऽपीष्टबाधिका । आदौ हि परिकल्प्यमाने तस्याहेतुकत्वं स्यात् । तच्चायुक्तम्, नित्यं सदसत्त्वापत्तेः, अत વ્યારા . सर्वस्योत्पत्तिप्रसङ्गस्याप्रवृत्तेः । यदेव हि कारणं यदुत्पादने शक्तं-यत्कार्योत्पादने समर्थं तत एव कारणात् तदुत्पादः-तत्कार्यप्रभवः, नान्यतः-कारणान्तरात् । सा च तस्य सामर्थ्यप्रतिनियतिः विवक्षितकारणस्य स्वहेतोस्तस्यापि एषा आत्मनिमित्तादपरतः । इति-एवमनादित्वात् कार्यकारणपरम्पराया न अनवस्थाऽपि इष्टबाधिका । आदौ हि परिकल्प्यमाने तस्य-कार्यादेरहेतुकत्वं स्यात् । तच्चायुक्तम्-हेतुकत्वम् । कुत इत्याह-नित्यं सदसत्त्वापत्तेः, ... અનેકાંતરશ્મિ .... પ્રશ્નઃ તે સામર્થ્યપ્રતિનિયમ શું? ઉત્તર : જે કારણ કે કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય, તે કારણથી જ તે કાર્યની ઉત્પત્તિ થાય, બીજા કોઈ કારણથી નહીં (માટી, ઘટને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, તો માટીથી જ ઘટની ઉત્પત્તિ થાય, તંતુથી નહીં.) આ જ તે કારણના સામર્થ્યનો પ્રતિનિયમ છે. જૈન : માટીમાં ઘટજનનસામર્થ્ય ક્યાંથી આવ્યું? બૌદ્ધ : જે હેતુષણથી માટી ઉત્પન્ન થઈ, તે હેતુક્ષણ દ્વારા જ તેમાં ઘટજનનસામર્થ્ય ઉત્પન્ન કરાયું... જૈન: પણ તેના હેતુમાં તેવી શક્તિ કોણે ઉત્પન્ન કરી? જો પોતાના પૂર્વ હેતુએ ઉત્પન્ન કરી તો તે પૂર્વ હેતુમાં પણ શક્તિનું આધાન તેના પૂર્વ હેતુ દ્વારા માનવું પડશે અને એ રીતે તો અનવસ્થા જ થવાની... બૌદ્ધ : અનવસ્થા અમને અનિષ્ટ નથી, કારણ કે તે કારણે પોતાના પ્રતિનિયત કારણથી જ ઉત્પન્ન થાય અને એ પ્રતિનિયત કારણ પણ પોતાના પ્રતિનિયત કારણથી જ ઉત્પન્ન થાય અને તે પણ પાછું પોતાના પ્રતિનિયત કારણથી... એમ કાર્ય-કારણની પરંપરા ઍનાદિ હોવાથી ‘અનવસ્થા પણ અમારા ઈષ્ટની બાધક નથી. (અર્થાત્ તે અનવસ્થા પણ અમને ઈષ્ટ જ છે.) હવે જો એ અનવસ્થા દૂર કરવા, તમે આદિ માનો, અર્થાત્ કોઈક કાર્યને કારણ વિના પણ માનો, તો તો તે કાર્યને નિહેતુક માનવું પડશે અને નિર્દેતુકપણું તો બિલકુલ યોગ્ય નથી, કારણ કે નિહેતુક માનવામાં તો તે કાર્ય સદા સત્ કે અસત્ માનવાની આપત્તિ આવશે ! (પૂર્વે જ કહ્યું હતું કે, જ આવું કહીને બૌદ્ધ એ જણાવે છે કે, સામર્થ્યપ્રતિનિયમ પણ પોતાની અનાદિ-હેતુપરંપરાથી ચાલ્યો આવ્યો ૨. “પરિક્રમ્પને' તિ -પટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy