SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ११९९ अनेकान्तजयपताका (५०) प्रमाणानुपपत्तेश्च तस्मान्न तत्तथाभावसङ्गतां तद्योग्यतां विहाय अपरस्तत्परि *બાબા , ષષ્ઠ: अपरहेत्वपेक्षया । कुत इत्याह- तुल्यदोषतया कारणेन उपघातात् हेतोः । न चानादिहेतुपरम्परा प्रागुपन्यस्ता उपघातत्राणम् । कुत इत्याह- अत एव हेतोः, तुल्यदोषतयोपघातादित्यर्थः । उपचयमाह-प्रमाणानुपपत्तेश्च अनादिहेतुपरम्पराग्राहकप्रमाणाभावात्, औंदिपरिकल्पनादोषप्रमाणस्य च जातिरूपत्वादिति । तस्मादित्यादि । यस्मादेवं तस्मात् न तत्तथाभावसङ्गतां-न ... અનેકાંતરશ્મિ બૌદ્ધ ઃ તેનો પરિહાર અમારી પાસે છે જ. જુઓ; તે હેતુમાં, પોતાના પૂર્વના હેતુથી જ તેવું સામર્થ્ય આવ્યું છે. (એટલે તે સામર્થ્ય વિશે કોઈ પ્રશ્નનો અવકાશ નથી.) સ્યાદ્વાદી : ઉપરોક્ત દોષ અહીં પણ તુલ્ય જ છે. (અર્થાત્ તે પોતાના પૂર્વના હેતુમાં પણ તેવું સામર્થ્ય ક્યાંથી આવ્યું ? એમ પૂર્વ હેતુમાં પણ જ પ્રશ્ન ઊભો છે.) બૌદ્ધ : અરે ! પૂર્વે બતાવેલી અનાદિ હેતુપરંપરા; એ જ તેને ઉપહત ન થવા ત્રાણભૂત બનશે. (આશય એ કે, તે હેતુઓમાં પણ તેવું સામર્થ્ય; પોતાની પૂર્વ-પૂર્વની અનાદિ-હેતુપરંપરાથી જ આવેલું છે. એટલે તે વિશે પણ સાશંક રહેવાની કોઈ જરૂર નથી.) <s= સ્યાદ્વાદી : અહીં પણ એ દોષ તુલ્ય જ છે. અર્થાત્ તે અનાદિ હેતુપરંપરામાં પણ આવું (=પોતાના ઉત્તરોત્તર કાર્યને પ્રતિનિયત સામર્થ્ય સાથે ઉત્પન્ન કરવાનું) સામર્થ્ય ક્યાંથી આવ્યું ? એટલે ફરી એ પ્રશ્ન ઊભો જ રહેશે, તેનાથી બચવા કોઈ ત્રાણભૂત નથી. (૫૦) આ જ વાતને પુષ્ટ કરવા હજી એક યુક્તિ આપે છે - તમે તેવું સામર્થ્ય, અનાદિ હેતુપરંપરાના આધારે કહો છો. પણ વાસ્તવમાં તે અનાદિ હેતુપરંપરાને ગ્રહણ કરનાર કોઈ પ્રમાણ જ નથી. (અને પ્રમાણ વિના તો તેને શી રીતે મનાય ?) બૌદ્ધ ઃ હેતુપરંપરાને સાદિ માનવામાં પુષ્કળ દોષો આવે છે (તથાહિ - આદિ હોય, તો પ્રથમ હેતુને, હેતુવિનાનો નિર્દેતુક માનવો પડશે અને નિર્દેતુક હોવાથી તો, કાં'તો ગગનની જેમ સર્વથા તેને સત્ માનવો પડશે અથવા તો ખપુષ્પની જેમ સર્વથા તેને અસત્ માનવો પડશે... આ બધા દોષો આવશે. આમ, હેતુપરંપરાને સાદિ માનવામાં દોષોનું અસ્તિત્વ; તે જ તેની અનાદિતા સૂચવે છે.) Jain Education International * વિવરામ્ .. यद्यप्यनादिहेतुपरम्पराग्राहकं प्रमाणं नास्ति तथाप्यादिपरिकल्पनायां दोषास्ते प्रमाणं भविष्यन्तीत्याशङ्क्याह- 23. आदिपरिकल्पनादोषप्रमाणस्य च जातिरूपत्वादिति । आदिपरिकल्पनायां दोषाःनित्यं सत्त्वमसत्त्वं चेत्यादयस्त एव प्रमाणं तस्य पुनर्जातिरूपत्वात् । अयमभिप्रायः-अनादिहेतुपरम्पराग्राहकप्रमाणस्याभावे आदिपरिकल्पनादोषप्रमाणं प्रमाणाभासमेव बौद्धस्य ॥ ૧. ‘વ્યસ્ત તંત્ પ્રમાાં તત્ક્રમાનું તસ્ય' કૃતિ =-પાન: । ૨. પૂર્વમુદ્રિતે ‘બોધ(?ધ્ય)(?મ્' કૃતિ પા:, અત્ર U-પ્રતા: I For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005536
Book TitleAnekantjaipataka Part 05
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy