________________
ગાથા- ૧૭૧
ತಿಂತಿ
ગાથા-૧૭૧ )
कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत -
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि। अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।।१७१।।
यस्मातु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते।
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।।१७१।। ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्तविपरिणामित्वात् पुनः पुनरन्यतयास्ति परिणामः । स तु, यथाख्यातचारित्रावस्थाया अघस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव स्यात्।
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે :
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧. ગાથાર્થ – ચિરમાત્ તા કારણકે [જ્ઞાન:] જ્ઞાનગુણ, નિધચાત્ જ્ઞાન ગુII] જઘન્ય જ્ઞાનગુણને લીધે પુનરપિ ફરીને પણ [બન્યત્વે) અન્યપણે [પરિણમતે પરિણમે છે, તિન તા તેથી ]િ તે (જ્ઞાનગુણ) વિશ્વ:] કર્મનો બંધક [મતિ:] કહેવામાં આવ્યો છે.
ટીકા :– જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (–ક્ષાયોપથમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવયંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
ભાવાર્થ – ક્ષાયોપથમિક જ્ઞાન એક ય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે. પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હોવથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય