________________
૩૨૦
સમયસાર સિદ્ધિ-૬.
000
- લોકન્ડ૧૧૬ )
(શાર્દૂ વિડિત) संन्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवनात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।११६ ।।
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે.
શ્લોકાર્થ – [માત્મા યુવા જ્ઞાની ચાત્ તા] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, સ્વિયં પોતે દુનિનવૃદ્ધિપૂર્વમ સમ || પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [ગનિશ નિરંતર સિંચરચના છોડતો થકો અર્થાતુ નહિ કરતો થકો, વુિદ્ધિપૂર્વમા વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે તે ]િ તેને પણ તું જીતવાને વારંવાર વારંવાર સ્વિશવિત્ત પૃ] (જ્ઞાનાનુભવનરૂ૫) સ્વશક્તિને સ્પર્શતો થકો અને એ રીતે) [સનાં પરવૃત્તિ વ છિન્દ્ર સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને ઉખેડતો (જ્ઞાનરચ પૂર્ણ: ભવન) જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [દિ] ખરેખર [નિત્યનિરરત્રવ: મવતિ સદા નિરાસવ છે.
ભાવાર્થ :- જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસવ જ કહેવાય
પરવૃત્તિ પરપરિણતિ) બે પ્રકારની છે – અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
બુદ્ધપૂર્વક અને અબુદ્ધિપૂર્વકનો અર્થ આ પ્રમાણે છે :- જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ