________________
ગાથા–૧૮૧ થી ૧૮૩
૪૩૧ एव प्रतिष्ठितं विभावयतो न पराधारधेयत्वं प्रतिभाति । एवं यदैकमेव ज्ञानं स्वबुद्धिमधिरोप्याधाराधेयभावो विभाव्यते तदा शेषद्रव्यान्तराधिरोपनिरोधादेव बुद्धेर्न भिन्नाधिकरणापेक्षा प्रभवति। तदप्रभवे चैकं ज्ञानमेवैकस्मिन् ज्ञान एव प्रतिष्ठितं विभावयतो न पराधाराधेयत्वं प्रतिभाति। ततो ज्ञानमेव ज्ञाने एव, क्रोधादय एव क्रोधादिष्वेवेति साधु सिद्धं भेदविज्ञानम्।
ત્યાં સંવર અધિકારની) શરૂઆતમાં જ, (ભગવાન કુંદકુંદાચાર્ય) સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદવિજ્ઞાન તેની પ્રશંસા કરે છે :
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં, છે ક્રોધ ક્રોધ મહીં જ. નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧. ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્યો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩. ગાથાર્થ :- (ઉપયોગ:] ઉપયોગ ઉપયો] ઉપયોગમાં છે, ોિ વિષ ક્રોધાદિકમાં રોડપ ઉપયો: કોઈ ઉપયોગ નાસ્તિ] નથી; [] વળી [ોધ: ક્રોધ [ોધે રવ દિ] ક્રોધમાં જ છે, ઉિપયોગ ઉપયોગમાં [૩] નિશ્ચયથી ક્રિોધ:] ક્રોધ નાસ્તિ] નથી. [1ષ્ટવિવેત્યે વળ] આઠ પ્રકારનાં કર્મ વિ પિ તેમ જ નોર્મળા નોકર્મમાં પિયો 1:] ઉપયોગ નાસ્તા નથી [૧] અને [૩૫યોને ઉપયોગમાં [ર્મ કર્મ [વ ]િ તેમ જ નોર્મ નોકર્મ નો રિસ્તા નથી. – તિર્ તુ આવું [વિપરીત અવિપરીત [જ્ઞાનું જ્ઞાન યિતા તુ જ્યારે મુનીવરચાં જીવને મવતિ થાય છે, તિવા ત્યારે [પયોગશુદ્ધાત્મા] તે ઉપયોગસ્વરૂપ શુદ્ધાત્મા [વિન્વિત્ માવા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને નિ રોતિ કરતો નથી.
ટીકા :- ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી (અર્થાતુ એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી, કારણ કે બન્નેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે (અર્થાત બનેની સત્તા જુદી જુદી છે); અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહિ હોવાથી એક સાથે બીજીને આધારાધેયસંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને) પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ (દઢપણે રહેવારૂપ) જ આધારાધેયસંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણનક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત –રહેલું છે તે, જાણનક્રિયાનું જ્ઞાનથી અભિનપણું હોવાને લીધે, જ્ઞાનમાં જ છે; ક્રોધાદિક કે જે ક્રોધાદિક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે, ક્રોધાદિક્રિયાનું ક્રોધાદિથી અભિનપણું હોવાને લીધે, ક્રોધાદિકમાં જ છે. (જ્ઞાનનું સ્વરૂપ જાણનક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણ નક્રિયા આધાર છે. જાણનક્રિયા આધાર હોવાથી